વાવ-થરાદના ખેડૂતોએ વાસણા નજીક કેનાલમાં એકઠા થઈ પાણી છોડવાની કરી માગ
થરાદ, 29 જુન, 2026 : Farmers demand release of water in canals ઉત્તર ગુજરાતમાં ઘણાબધા ખેડૂતોએ સિચાઈનું પાણી મળી રહેશે એવી આશાએ ખરીફ પાકનું વાવેતર કરી દીધુ છે. પણ હવે વરસાદ ખેંચાતા અને બીજીબાજુ સિચાઈનું પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આવી સ્થિતિ વાવ-થરાદ લાખણી અને દીઓદર તાલુકાની છે. કેનાલમાં પાણી ન છોડાતા ખરીફ […]


