1. Home
  2. Tag "Repair"

રાપરમાં નર્મદા કેનાલના મરામતના કામને લીધે અઢી મહિના કેનાલ બંધ રહેશે

મોમાયમોરાથી સુવઈ સુધીના વિસ્તારમાં કેનાલ પરના ગેરકાયદે જોડાણો કાપી નંખાયા, રાપર માટે પીવાનું પાણી અનામત રખાશે રાપર શહેરને હવે દર ત્રીજા દિવસે પાણીનું વિતરણ કરાશે ભૂજઃ કચ્છમાં નર્મદા કેનાલનો લાભ મળતા હવે પીવાના પાણીની સમસ્યા મહદઅંશે હલ થઈ છે. ઘણ સમયથી કેનાલ મરામત માગી રહી છે. તેથી રાપર તાલુકામાં નર્મદા કેનાલનું મરામતનું કામ હાથ ધરવાનું […]

અમદાવાદમાં ઈન્કમટેક્સ અન્ડરબ્રિજની મરામત માટે એક સાઈડનો રોડ બંધ કરાશે

અન્ડરબ્રિજનો એક તરફનો રોડ 10 દિવસ બંધ રહેશે વાહનચાલકોને ઉસ્માનપુરા અથવા નવરંગપુરા ફાટકથી જવું પડશે 10 દિવસ બાદ અન્ડર બ્રિજનો બીજો રોડ પણ બંધ કરાશે અમદાવાદઃ શહેરના ઈન્કમટેક્સથી સીજી રોડ તરફ જતાં અન્ડરબ્રિજમાં પાણીના નિકાલની જાળી બદલવા સહિત મરામતની કામગીરીને લીધે અન્ડરબ્રિજનો એક બાજુનો રોડ 10 દિવસ માટે બંધ રહેશે. એટલે ઈન્કમટેક્સથી સીજી રોડ તરફ […]

ગુજરાતમાં વરસાદથી નુકશાનગ્રસ્ત રસ્તાઓને મરામત કરવાની કામગીરીનો પ્રારંભ

ક્ષતિગ્રસ્ત બનેલા રોડને 15મી સપ્ટેમ્બર સુધીમાં મરામત કરી દેવાશે, ગુજરાતમાં 4172 કિમીના રસ્તાઓને વરસાદથી નુકશાન થયું છે, ગાંધીનગરઃ ગુજરાતમાં ભારે વરસાદને લીધે રોડ-રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા છે. નેશનલ હાઈવે તેમજ સ્ટેટ હાઈવે પર ખાડાંઓ પડ્યા છે. ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે. વરસાદને કારણે ઉબડ-ખાબડ રોડ-રસ્તાઓથી વાહનચાલકો ભારે પરેશાની ભાગવી રહ્યા છે. ત્યારે […]

અમદાવાદમાં વરસાદને લીધે રોડ પર પડેલા 15000 જેટલાં ખાડા પુરાયા, AMC દ્વારા ઝૂંબેશ

અમદાવાદઃ શહેરમાં વરસાદને કારણે રોડ-રસ્તાઓની હાલત બદતર બની ગઈ છે. ઘણા વિસ્તારોમાં તો પાણી ભરાઈ રહેતા રોડ પર ખાડા પડી ગયા છે. ત્યારે હવે છેલ્લા કેટલાક દિવસથી એકંદરે વરસાદ બંધ થતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પડેલાં ખાડાઓને પુરવા અને રીસરફેસની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં નાના મોટા 14568 જેટલા ખાડાઓ […]

મોબાઈલનું સ્પીકર બંધ થઈ ગયું છે? તો આ રીતે હવે જાતે જ કરો રીપેર

અત્યારના સમયમાં મોબાઈલ એટલા સસ્તા મળવા લાગ્યા છે કે લોકોના ફોનમાં થોડી પણ તકલીફ પડે તો મોબાઈલ બદલી લેતા હોય છે. આવામાં ખાસ કરીને સૌથી વધારે તો લોકોના ફોનના સ્પીકર બગડી જતા હોય છે. તો હવે તે લોકો જાતે જ ઘરે રીપેર કરી શકે છે. કેટલીકવાર સ્પીકર પર ગંદકી જમા થવાને કારણે તે કામ કરવાનું […]

અમદાવાદની ઓળખસમા ઝૂલતા મિનારાને મરામત કરીને ફરીથી શરૂ કરાશે,

અમદાવાદ: શહેરની ઓળખસમા ઝૂલતા મિનારા મરામત કરીને ફરીવાર શરૂ કરવામાં આવશે. ઝૂલતા મિનારાનું પણ સમારકામ કરી ફરી રિસ્ટોર કરવાનું આયોજન કરાયુ છે. ઝૂલતા મિનારા જે છેલ્લા કેટલાય સમયથી મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. જર્જરિત હાલતમાં થયેલા આ મિનારાનું સમારકામ થાય તે જરૂરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ  કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે આવ્યા […]

અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો બ્રીજ 5 વર્ષમાં તૂટી ગયો, હવે 90 લાખના ખર્ચે મરામત

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં ખોખરા અને હાટકેશ્વર વિસ્તારને જોડતા છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ પાંચ વર્ષમાં જ તૂટી જતાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશન ફરીથી તેને રિપેરિંગ કરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરશે. શહેરના હાટકેશ્વર બ્રિજ ઉપર થોડા દિવસ પહેલા જ ગાબડું પડ્યું હતું. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીમાં આ બ્રિજ પર અવારનવાર […]

અમદાવાદમાં વરસાદને લીધે રોડ પર પડેલા ખાડાઓ 15મી સપ્ટેમ્બર સુધીમાં પુરી દેવાશે

અમદાવાદઃ શહેરમાં વરસાદને કારણે રોડ-રસ્તાઓ બિસ્માર બની ગયા છે. દરેક વિસ્તાર અને વોર્ડમાં એવો રોડ નહીં જોવા મળે કે જ્યાં ખાડા ન પડ્યા હોય. મુખ્ય રોડ ઉપર પણ ખાડા જોવા મળે છે, વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી લોકોના રોષનો ભાગ ન બનવું પડે તે માટે શહેરના તમામ રોડ પરના ખાડા ડામરથી પુરી દેવાની સુચના મળતા તમામ […]

સુરતમાં વરસાદથી તૂટી ગયેલા રસ્તાઓ ત્રણ દિવસમાં કોન્ટ્રાકટરોના ખર્ચે રિપેર કરાશે,

સુરતઃ  શહેરમાં છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે ઘણા રસ્તાઓ ખરાબ થઈ ગયા હતા. સાત કિલોમીટરના રસ્તાઓ ધોવાઈ ગયા હતા. જેને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે ત્રણ દિવસમાં રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે જે જગ્યાએ રોડ ધોવાયા છે તેના કોન્ટ્રાક્ટરોના ખર્ચે રોડ રિપેર કરાશે. સુરતના મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે […]

અમદાવાદના નહેરુબ્રિજનું સમારકામ પૂર્ણ થતાં વાહન માટે ખુલ્લો મુકાયો

અમદાવાદઃ શહેરના આશ્રમ રોડથી રિલિફ રોડ, મિરઝાપુર વિસ્તારને જોડતા નહેરૂ બ્રિજને 61 વર્ષ બાદ સંપૂર્ણપણે રિપેર કરવાનો હોવાથી  45 દિવસ માટે એટલે કે 27 એપ્રિલ સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. હવે 45 દિવસની કામગીરી સંપૂર્ણ થયા બાદ ફરીવાર નહેરૂબ્રિજને ખોલી દેવામાં આવ્યો છે. જેને લીધે વાહન ચાલકોને રાહત થઈ છે. શહેરના સાબરમતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code