1. Home
  2. Tag "republic day"

26મી જાન્યુઆરીઃ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ગીર સોમનાથમાં ઉજવણી કરાશે

અમદાવાદઃ રાષ્ટ્રના પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી 2022ની રાજ્યકક્ષાની ઉજવણી ગીરસોમનાથ ખાતે કરાશે. 26મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા નીમાબેન આચાર્ય મોરબી ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે. રાજ્યના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આણંદમાં, જીતુભાઈ વાઘાણી રાજકોટમાં, અમદાવાદમાં ઋષિકેશ પટેલ, બનાસકાંઠામાં પૂર્ણેશ મોદી, પોરબંદરમાં રાઘવજી […]

સુપ્રીમ કોર્ટના વકીલોને ફરીથી આવ્યો ધમકીભર્યો ફોન, આ કરતૂત કરવાની આપી ધમકી

સુપ્રીમ કોર્ટના વકીલોને ધમકીભર્યા કોલ આવવાનો સિલસિલો યથાવત્ સોમવારે સવારે સુપ્રીમ કોર્ટના વકીલોને અજાણ્યા કોલરે કર્યો ફોન પોતાની ઓળખ મુઝાહીદ્દીન તરીકે આપી નવી દિલ્હી: ભારત 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ મનાવવા જઇ રહ્યુ છે ત્યારે સુપ્રીમ કોર્ટના વકીલોને ફરીથી ભેદી કોલ આવવા લાગ્યા છે. સુપ્રીમ કોર્ટના કેટલાક વકીલોને આ પ્રકારના ભેદી કોલ આવી રહ્યા છે. […]

ગણતંત્ર દિવસ પર ઝાંખીઓની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે,અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા

ગણતંત્ર દિવસ પર દેખાશે વિવિધ રાજ્યોની ઝાંખીઓ ઝાંખીઓની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ? શું છે સંપૂર્ણ પ્રકિયા,અહીં જાણો ગણતંત્ર દિવસ પર દેશની રાજધાની દિલ્હીમાં યોજાનાર સમારોહમાં પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુની ઝાંખી દેખાશે નહીં.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ અંગે વાંધો ઉઠાવ્યો છે. […]

દિલ્હી: ગણતંત્ર દિવસના કારણે તમામ પોલીસકર્મીની રજા આગામી આદેશ સુધી રદ,આદેશો જારી કરવામાં આવ્યા

પોલીસ કર્મીની રજા આગામી આદેશ સુધી રદ હવાઈ સંચાલન પર પ્રતિબંધ 8000 લોકોને જ મળશે એન્ટ્રી દિલ્હી:રાજધાની દિલ્હી પોલીસે ગણતંત્ર દિવસના સમારોહને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય અવકાશને છોડીને પોતાના તમામ કર્મીઓની દરેક પ્રકારની રજા રદ કરી દીધી છે. અધિકારીઓએ આ અંગે જાણકારી આપી છે.દિલ્હી પોલીસે એક આદેશ જાહેર કર્યો જેના પર વિશેષ પોલીસ આયુકત સુંદરી નંદાના હસ્તાક્ષ્રર […]

આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં ‘કાશી વિશ્વનાથ કોરિડોર’ની ઝાંખી બનશે આકર્ષણનું કેન્દ્ર

રાજપથ પર કાશી વિશ્વનાથની ઝાખી બનશે આકર્ષણનું કેન્દ્ર રાજપથ રોડ પર કાશી વિશ્વનાથ કોરિડોરની ઝાખી રજૂ કરાશે દિલ્હીઃ- દેશભરમાં આવનારા દેશપર્વ પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ તડામાર ચાલી રહી છે, જો કે કોરોનાના કહેરને લઈને આ વખતે ગણતંત્ર દિવસે રાજપથ રોડ પર ખૂબ જ ગમતરીના મહેમાનોને જ આમંત્રિત કરવામાં આવ્યા છે આ સાથે જ વિદેશી મહેમાનોના આગમનને […]

કોરોનાના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં વિદેશી મહેમાનો ભાગ લેશે નહીં, જાણો કયા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા

કોરોનાના કારણે ગણતંત્ર દિવસ પર મોટા ફેરફારો આ વર્ષે પરેડમાં વિદેશી મહેમાનો ભાગ લેશે નહીં રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ આપી માહિતી દિલ્હી:રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત બીજા વર્ષે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાનારી પરેડમાં કોઈ વિદેશી મહેમાન હાજરી આપશે નહીં.કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા સૂત્રો પાસેથી આ માહિતી મળી છે.સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે, કોરોના વાયરસના […]

પ્રજાસત્તાક દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખી મુદ્દે રાજનાથ સિંહે મમતા બેનર્જીને લખ્યો પત્ર

દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખીનો સ્વિકાર કરવામાં આવ્યો નહીં હોવાથી રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને પત્ર લખીને તેને ફરીથી સામેલ કરવાની માંગ કરી હતી. હવે રક્ષા મંત્રી રાજનાથ સિંહે બંગાળના સીએમને પત્ર લખીને જવાબ આપ્યો છે. રાજનાથ સિંહે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને જણાવ્યું હતું કે, આ વખતે 29 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના […]

દિલ્હીમાં આતંકી હુમલાની ભીતિ, IBએ દિલ્હી પોલીસને સોંપ્યો 9 પાનાનો રિપોર્ટ

દિલ્હીમાં આતંકી હુમલાની ભીતિ આઇબીએ દિલ્હી પોલીસને સોંપ્યો 9 પાનાનો રિપોર્ટ દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરાઇ નવી દિલ્હી: ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં આતંકી હુમલાની ભીતિ છે. આતંકી હુમલાની ભીતિને પગલે IBએ પોલીસને નવ પાનાનો રિપોર્ટ સોંપ્યો છે. ગણતંત્ર દિવસ દરમિયાન દિલ્હીમાં આતંકી હુમલાનું આતંકીઓ ષડયંત્ર કરી રહ્યા હોવાની ભીતિને ધ્યાનમાં લેતા સુરક્ષા વ્યવસ્થાને વધુ […]

લાલ કિલ્લાની ઘટના પર ખેડૂત નેતાઓએ વ્યક્ત કર્યો ખેદ, કહ્યું – 1લી ફેબ્રુઆરીએ સંસદ માર્ચ નહીં કરીએ

ગણતંત્ર દિવસ પર ટ્રેકટર મોરચા દરમિયાન થયેલી હિંસા પર ખેડૂત નેતાઓનું નિવેદન અમે કોઇ ગુના વગર દેશવાસીઓને ખેદ વ્યક્ત કરીએ છીએ 1લી ફેબ્રુઆરીએ ખેડૂતો સંસદ માર્ચ નહીં કરે નવી દિલ્હી: ગણતંત્ર દિવસ પર યોજવામાં આવેલી ટ્રેકટર માર્ચ દરમિયાન થયેલા હિંસક ઘર્ષણ પર ખેડૂત નેતાઓએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ ખેડૂત […]

‘રિયો’ ઘોડો પ્રજાસત્તાક દિવસ પર ઇતિહાસ રચશે, 18 મી વખત પરેડમાં થશે સામેલ

– પ્રજાસતાક દિવસ પર ઈતિહાસ રચશે રિયો ઘોડો – 18 મી વખત પરેડમાં થશે સામેલ – 15 મી વખત તેના પર દળના કમાન્ડર સવાર થશે નવી દિલ્હી: ભારતના 72 માં પ્રજાસત્તાક દિવસની પરેડ માટે 18 મી વખત 61 ‘ઘોડેસવાર રેજિમેન્ટ’નો ખાસ ઘોડો ‘રિયો’ નજરે પડશે. આ ઘોડો ચાર વર્ષની ઉંમરેથી પરેડમાં ભાગ લઈ રહ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code