1. Home
  2. Tag "reservation"

સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે અનામત અંગે નીતિશ કુમારે મોટો નિર્ણય લીધો

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે (08 જુલાઈ, 2025) કેબિનેટની બેઠક યોજી હતી. આ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો કે હવે ફક્ત બિહારની મહિલાઓને સરકારી નોકરીઓમાં 35 ટકા અનામત મળશે. એટલે કે હવે 35 ટકા અનામત માટે, મહિલા ઉમેદવાર માટે બિહારની રહેવાસી હોવી ફરજિયાત છે. આ અન્ય રાજ્યોની મહિલા ઉમેદવારો માટે એક આંચકો છે. તમને […]

લદ્દાખમાં સ્થાનિકોને નોકરીઓમાં 85% અનામત મળશે, કેન્દ્રએ નિયમો જાહેર કર્યા

કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરાયેલા લદ્દાખ સિવિલ સર્વિસીસ ડિસેન્ટ્રલાઇઝેશન અને ભરતી-નિવાસ પ્રમાણપત્ર નિયમો, 2025 ને સૂચિત કર્યું છે. અનામત અને નિવાસસ્થાન સંબંધિત નવા નિયમો હેઠળ, સ્થાનિક લોકોને નોકરીઓમાં 85 ટકા અનામત મળશે. આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા અનામત યથાવત રાખવામાં આવ્યું છે. તે જ સમયે, લદ્દાખ સ્વાયત્ત હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલમાં એક તૃતીયાંશ […]

ઉત્તરપ્રદેશમાં યુપી પોલીસ અને પીએસીની ભરતીમાં 20 ટકા અનામતની જોગવાઈ કરાઈ

લખનૌઃ ઉત્તર પ્રદેશ સરકારે અગ્નિવીરો માટે એક મોટો નિર્ણય લીધો છે. યુપી પોલીસ અને પીએસીની ભરતીમાં 20 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. આજે મંગળવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠક બાદ, નાણામંત્રી સુરેશ ખન્નાએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા અગ્નિપથ યોજના શરૂ કરવામાં આવી છે, […]

આરક્ષણના લાભ લેવા માટે કોઈ વ્યક્તિને ધર્માંતરણની મંજુરી ના આપી શકાયઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ કોઈ વ્યક્તિ માત્ર આરક્ષણનો લાભ લેવા માટે ધર્માંતરણ કરે છે તો તેને તે ફાયદો ઉઠાવવાની મંજુરી આપી શકાય નહીં. તેમ કહીને સુપ્રીમ કોર્ટે તમિલનાડુની એક ખ્રિસ્તી મહિલાએ કરેલી અરજી ફગાવી દીધી હતી. તેમજ મહિલાની અરજી ફગાવતા સંવિધાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. ખ્રિસ્તી મહિલાએ મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. […]

આરક્ષણ મામલે બિહાર સરકારની અરજી સાથે RJDની અરજીની સુપ્રીમકોર્ટમાં થશે સુનાવણી

હાઈકોર્ટના આદેશને બિહાર સરકાર અને આરજેડીએ સુપ્રીમમાં પડકાર્યો હતો આગામી દિવસોમાં આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે નવી દિલ્હીઃ બિહારમાં અનામતમાં વધારો કરવાના નિર્ણયને પટના હાઈકોર્ટે રદ કર્યો હતો, જેની સામે રાજદએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આરજેડીએ પટના હાઈકોર્ટના આદેશ ઉપર સ્ટેની માંગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આરજેડીની અરજી ઉપર નોટિસ જાહેર […]

SC, ST અનામત અંતર્ગત વધુ પછાત જાતિઓને મળી શકે છે અલગ ક્વોટા, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

સુપ્રીમ કોર્ટે ગુરુવારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને લઈને મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટના 7 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 6:1ની બહુમતી સાથે કહ્યું કે SC/ST શ્રેણીમાં વધુ પછાત લોકો માટે અલગ ક્વોટા આપી શકાય. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે સ્વીકાર્યું છે કે SC/ST આરક્ષણ હેઠળ જાતિઓને અલગ હિસ્સો આપી શકાય છે. સાત જજોની […]

બાંગ્લાદેશમાં અનામતની આગ ભડકી, હિંસક અથડામણમાં ચાર વિદ્યાર્થીના મોત

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં અનામતને લઈને હોબાળો થઈ રહ્યો છે. લોકોએ રસ્તા પર ઉતરી આવીને સરકાર વિરોધ રોષ પ્રગટ કર્યો છે. તે ઉપરાંત અમુક હિંસક જૂથે પથ્થરમારો પણ કર્યો છે. જોકે આ વખતે બાંગ્લાદેશમાં અનામત માટે સમર્થકો અને વિરોધ પક્ષના લોકો સામસામે આવી ગયા છે. ત્યારે આ ઘમાસાણમાં 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. તે […]

બંધારણ ધર્મના નામે અનામત આપતું નથી, મુસ્લિમ આરક્ષણ ખતમ થઈ જશે: અમિત શાહ

લખનૌઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરપ્રદેશમાં એક સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ ધર્મના આધારે મુસ્લિમ આરક્ષણ ખતમ કરશે. આપણું બંધારણ ધર્મના આધારે આરક્ષણનું સમર્થન કરતું નથી. તેમણે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર જોરદાર નિશાન સાધતા કહ્યું કે તેઓ કહે છે કે તેમણે દેશના ગરીબો માટે ઘણું કામ કર્યું છે. સેનાના વન રેન્ક અને વન પેન્શનની […]

ધર્મના નામે આરક્ષણ નહીં, રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય નહીં પલટાયઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ટીએમસીએ વોટ બેંકની રાજનીતિ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ દરમિયાન તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના બેરકપુરમાં જનસભાને સંબોધિત કરતી વખતે પાંચ […]

કર્ણાટકમાં મુસ્લિમ અનામત પર પછાત વર્ગ પંચને વાંધો, કહ્યું-ઓબીસીનો છીનવાય રહ્યો છે હક

નવી દિલ્હી: કોંગ્રેસશાસિત કર્ણાટકમાં મુસ્લિમોને ઓબીસી કોટા હેઠળ અનામત આપવામાં આવ્યું છે. હવે કેન્દ્રીય પછાત વર્ગ પંચે આને લઈને સવાલ ઉઠાવ્યા છે. પંચે કહ્યું છે કે આખરે પછાત વર્ગ જાતિઓને મળનારું અનામત મજહબના આધારે કેવી રીતે આપી શકાય છે. પંચે જુલાઈ-2023માં ફીલ્ડ વિઝિટ કરી હતી અને કર્ણાટકની અનામત નીતિની વિગતવાર જાણકારી મેળવી હતી. તેના પછી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code