રિઝર્વ બેંકના રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો થવાની શક્યતા
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટીની બેઠક શરૂ થઈ. 5થી 7 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ બેઠકના પરિણામો 7 ફેબ્રુઆરીએ RBIના ગવર્નર જાહેર કરશે. રિઝર્વ બેંક પોલિસી વ્યાજ દર રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. આર્થિક નિષ્ણાતોના મત મુજબ “આ વખતે RBIની નાણાકીય નીતિ સમિતિ રેપો […]