ગુજરાત કોંગ્રેસનો વધુ એક સિનિયર નેતાએ સાથ છોડ્યો, પાર્ટીની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી કોંગ્રેસ સત્તાથી દૂર છે. બીજી તરફ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક વર્ષોથી આંતરીક જૂથવાદને પગલે કોંગ્રેસ ધીમે-ધીમે તૂટી રહી છે. તેમજ અનેક સિનિયર નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. દરમિયાન ગુજરાત કોંગ્રેસનો મજબુત પથ્થર ગણાતા જયરાજસિંહ પરમારે પણ અંતે કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. એટલું જ નહીં જયરાજસિંહ પરમારે […]


