1. Home
  2. Tag "Responsibility"

મધ્યપ્રદેશના લોકાયુક્તની જવાબદારી જસ્ટિસ સત્યેન્દ્ર સિંહને સોંપાઈ

ભોપાલઃ જસ્ટિસ સત્યેન્દ્ર કુમાર સિંહ મધ્યપ્રદેશના નવા લોકાયુક્ત હશે. સામાન્ય વહીવટ વિભાગે તેના આદેશ જારી કર્યા છે. જસ્ટિસ સત્યેન્દ્ર કુમાર સિંહ વર્તમાન લોકાયુક્ત નરેશ કુમાર ગુપ્તાના સ્થાને લોકાયુક્ત તરીકે કાર્યભાર સંભાળશે. રાજ્યપાલ મંગુભાઈ પટેલે જસ્ટિસ સત્યેન્દ્ર કુમાર સિંહને મધ્યપ્રદેશના લોકાયુક્ત તરીકે નિયુક્ત કર્યા છે. આ સંદર્ભે મોડી રાત્રે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિમણૂકના આદેશો જારી […]

વિદ્યાર્થીને વિકસિત ભારતનો ભાગ્યવિધાતા બનાવવાની જવાબદારી શિક્ષક સમુદાયનીઃ મુખ્યમંત્રી

અમદાવાદઃ ‘શિક્ષક દિવસ’ નિમિતે ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્ય કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’-૨૦૨૩ સમારોહ યોજાયો. સમારોહમાં રાજ્યના 34 જેટલા શિક્ષકોને શૈક્ષણિક ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠતા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શિક્ષક દિન નિમિત્તે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે આયોજિત ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ […]

ભારતીય મૂળના રિચાર્ડ વર્માને મોટી જવાબદારી,બાઈડેનને વિદેશ વિભાગમાં ટોચના રાજદ્વારી પદ માટે કર્યા નામાંકિત

દિલ્હી:યુએસ પ્રમુખ જો બાઈડેને શુક્રવારે ભારતીય-અમેરિકન રિચાર્ડ આર વર્માને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ટોચના રાજદ્વારી પદ માટે નામાંકિત કર્યા છે.વ્હાઇટ હાઉસની એક રીલીઝ મુજબ, બાઈડેને વર્માને સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં મેનેજમેન્ટ અને સંસાધનોના ડેપ્યુટી સેક્રેટરી તરીકે નોમિનેશનની જાહેરાત કરી હતી.વર્મા હાલમાં માસ્ટરકાર્ડમાં મુખ્ય કાનૂની અધિકારી અને ગ્લોબલ પબ્લિક પોલિસીના વડા છે.ઓબામા વહીવટીતંત્ર દરમિયાન તેઓ ભારતમાં યુએસ એમ્બેસેડર અને […]

ગુજરાતમાં પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરવાની GPCBની જવાબદારી છેઃ હાઈકોર્ટ

અમદાવાદઃ સાબરમતી નદીમાં પ્રદુષણને મામલે ગુજરાત હાઈકોર્ટમાં કેટલાક વખતથી સુનાવણી ચાલી રહી છે. સાબરમતી નદી પ્રદૂષણ મામલે હાથ ધરાયેલી સુનાવણીમાં ફરી એકવાર હાઈકોર્ટે પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે ટકોર કરી કે, ‘કોઈ અરજદાર હાઇકોર્ટમાં આવીને કહે કે મારું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે, જેથી હવે બધાનું કનેક્શન કાપી નાખો […]

કોંગ્રેસમાં હવે ઉપપ્રમુખ, મહામંત્રી,સહિતના નેતાઓની જવાબદારી નક્કી કરી કામગીરી સોંપાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 11 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી માટે કોંગ્રેસ હવે પ્રદેશથી માંડીને તાલુકા સ્તર સુધીના પ્રમુખ ઉપરાંત મહામંત્રી, ઉપપ્રમુખ ને મંત્રી સહિતના અન્ય હોદ્દેદારોની પદની સાથે જવાબદારી નક્કી કરાશે. કામગીરીની સમીક્ષામાં પણ માત્ર પ્રમુખ જ નહીં, પરંતુ અન્ય હોદ્દેદારો પણ જવાબદાર […]

નક્સલવાદને બરબાદ કરવા સરકારનો મોટો પ્લાન, કેન્દ્રીય એજન્સીને સોંપવામાં આવી મહત્વની જવાબદારી: સૂત્ર

નક્સલવાદ થશે બરબાદ નક્સલવાદીઓને મળશે સજા સરકારે બનાવ્યો મોટો પ્લાન દિલ્હી :નક્સલવાદ અને નક્સલવાદીઓ કે જે બંન્ને દેશ માટે મોટી સમસ્યા છે, નક્સલવાદી એ લોકો છે કે જેને દેશની સરકાર નથી ગમતી અને દેશના જવાનો પણ નથી ગમતા, અને તે માટે તેઓ હંમેશા સરકાર વિરોધી અને સેના પર હૂમલાના પ્રયાસો કરતા રહે છે, પણ હવે […]

દીવ,દમણ અને દાદરાનગર હવેલીની પેટાચૂંટણીમાં ભાજપને જીતાડવાની જવાબદારી પાટિલને સોંપાઈ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને વિજ્ય અપાવનારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલને  દિવ, દમણ, દાદરાનગર હવેલીની લોકસભા બેઠકની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના હાઈકમાન્ડે આ બેઠકની જવાબદારી ગુજરાત ભાજપને સોપી છે તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જેવો મરાઠા છે તેઓએ ગુજરાત ભાજપના અનેક નેતાઓને આ ચૂંટણી જંગમાં ઈન્ચાર્જ તથા પ્રચાર માટે જવાબદારી સોપતા રસપ્રદ […]

ભુપેન્દ્ર પટેલ પ્રથમવાર જ ધારાસભ્ય બન્યા અને હવે સીએમની જવાબદારી નિભાવશે

અમદાવાદઃ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી પદે પસંદગી કરવામાં આવી છે. તેઓ મેમનગર પાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી આ હતી. આ ઉપરાંત અમદાવાદ મનપાના કોર્પોરેટર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, ઔડાના ચેરમેન તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભુપેન્દ્ર પટલે પ્રથમવાર ભાજપના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું. વિધાનસભા ચૂંટણીમાં ભુપેન્દ્ર […]

સ્વાંત્ર્ય સંગ્રામનો ઇતિહાસબોધ નવી પેઢીને આપવાની જવાબદારી આપણા સૌની છેઃ ઉપરાષ્ટ્રપતિ

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૧૨ માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ કરાવેલી દાંડીયાત્રાનું આજે ૬ એપ્રિલે દાંડી સ્થિત નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ ખાતે ઉપરાષ્ટ્રપતિશ્રીએ સમાપન કરાવ્યું હતું. દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આરંભાયેલા ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત અમદાવાદના સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડી યાત્રાના સમાપન સમારોહ વેળાએ ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય […]

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે ગુજરાતના 3 નેતાઓને સોંપી મહત્વની જવાબદારી

અમદાવાદઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચુંકી છે. આઠ તબક્કામાં મતદાન યોજાશે. ચૂંટણીને લઈને રાજકીયપક્ષો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાની શકયતા છે. જ્યારે કોંગ્રેસે બંને પાર્ટીઓને ટક્કર આપવા માટે ડાબેરીઓ સાથે હાથ મીલાવ્યો છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code