1. Home
  2. Tag "Resurface"

અમદાવાદ એરપોર્ટ પરના રન-વેને રીસરફેસ કરાશેઃ હવાઈ સેવાને થશે અસર

અમદાવાદઃ આગામી એપ્રિલ મહિનામાં અમદાવાદ એરપોર્ટના રન-વેને રીસરફેસ કરવામાં આવશે. તા. 20થી 30 એપ્રિલ સુધી રન-વે રીસરફેસની કામગીરીને પગલે હવાઈસેવાને અસર પડવાની શકયતા છે. એરપોર્ટ ઉપર સવારે 11થી સાંજના 5 કલાક સુધી કામગીરી કરવામાં આવશે. માત્ર તા. 24મી ફેબ્રુઆરીના રોજ એક દિવસ માટે રન-વે ચાલુ કરવામાં આવશે. એરપોર્ટ ઓથોરીટીના જણાવ્યા પ્રમાણે અમદાવાદના એરપોર્ટ પર ખાડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code