1. Home
  2. Tag "returns"

GSTN પોર્ટલ પર કરદાતાઓ 30મી નવેમ્બર સુધી વર્ષ 2021-22ના રિટર્નમાં સુધારા વધારા કરી શકશે

અમદાવાદઃ જીએસટીની આંટાઘૂટીમાં હજુ પણ વેપારીઓ અસમજસભરી સ્થિતિમાં હોય છે. ગણા વેપારીઓએ રિટર્ન ભર્યા બાદ કોઈ ક્ષતિ જોવા મળે કે તેઓ રિટર્નમાં સુધારા કરી શકતા નહતા. આ સંદર્ભે રજુઆતો કર્યા બાદ જીએસટીએનએ નાણાકીય વર્ષ 2021-22ના વર્ષના રિટર્નમાં સુધારા કરવાની મંજૂરી આપી છે. જેમાં કરદાતા 30 નવેમ્બર સુધી કરદાતા સુધારા-વધારા કરી શકશે. કોષ્ટક 4એ, 4બી, 6બી […]

ક્રિપ્ટો આરબીટ્રેજમાં રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપીને કરોડોની છેતરપીંડી કરનારો માસ્ટરમાઈન્ડ ઝબ્બે

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં ક્રિપ્ટો આરબીટ્રેજમાં રોકાણમાં ઉંચા વળતરની લોભામણી લાલચ આપીને રૂ. 2.67 કરોડની છેતરપીંડી આચરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે આ પ્રકરણમાં છેતરપીંડી આચરનારી ગેંગના મુખ્ય સુત્રધારને ઝડપી લીધો હતો. આરોપીઓએ બોગસ કંપનીઓ ઉભી કરીને રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જયપુરની ઠગ ત્રિપુટીએ બનાવટી કંપનીના નામે કરોડો રૂપિયા […]

વર્ષ 2020માં કોરોના કાળ વચ્ચે પણ આઇપીઓએ રોકાણકારોને આપ્યું શાનદાર રિટર્ન

કોરોના કાળ વચ્ચે પણ રોકાણકારોને IPOમાં મળ્યું જબરદસ્ત રિટર્ન આ વર્ષે આઇપીઓથી રોકાણકારોને સરેરાશ 42 ટકા રિટર્ન મળ્યું આ વર્ષે આઇપીઓ સરેરાશ 75 ગણાં સબ્સ્ક્રાઇબ થયા નવી દિલ્હી: વર્ષ 2020માં કોરોનાને કારણે અર્થતંત્રમાં મંદીનું મોજું ફરી વળ્યું છે તો બીજી તરફ કોરોના કાળમાં આવેલા ઇન્શિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ)એ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આ વર્ષે […]

આવકવેરા રિટર્ન ફાઈલ કરનારા કરદાતાઓની સંખ્યા ચાર કરોડને પાર થવાની શકયતા

દિલ્હીઃ દેશમાં ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે વેપાર-ધંધાને વ્યાપક અસર પડી છે. કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષે રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદા તા. 31મી ડિસેમ્બર સુધી રાખવામાં આવી છે. દરમિયાન 21મી ડિસેમ્બર સુધીમાં કુલ 3.75 કરોડ લોકોએ આઇટી રિટર્ન ભર્યા છે જેમાં ગત વર્ષની તુલનામાં 12 લાખ આઇટી રિટર્ન વધારે ભરાયા છે. આઇટીઆર-4 ફોર્મ 79-82 લાખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code