1. Home
  2. Tag "rishikesh"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે યાત્રાધામ ઋષિકેશમાં બેઠક યોજશે

નવી દિલ્હીઃ યાત્રાધામ શહેર ઋષિકેશ 11 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક યોજાવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ બેઠક ગઢવાલ વિભાગની ત્રણ લોકસભા બેઠકો પર ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઋષિકેશમાં યોજાનારી પીએમ મોદીની આ જાહેર સભાથી ભાજપ હરિદ્વાર, ટિહરી અને પૌરી બેઠકોના સમીકરણોને ઠીક કરવાની આશા રાખી રહી છે. ભાજપને વિશ્વાસ છે કે મોદીની રેલી […]

પ્રજાસત્તાક દિવસની રજાઓમાં ફરવા જવાનું પ્લાનીંગ છે તો આ જગ્યાએ જઈ શકો છો….

શિયાળામાં ફરવું એક બહુ મુશ્કેલ કામ છે. પરંતુ શિયાળામાં ફરવાની મજા જ કઈંક અલગ હોય છે. જે લોકો પ્રવાસનના શોખીન હોય છે તે હવામાન ઠંડુ પડવાની રાહ જોતા હોય છે. જાન્યુઆરીમાં ખૂબ જ ઠંડી હોય છે. આ રીતે, સૂર્યપ્રકાશના હળવા કિરણો અને ઠંડીમાં વાતાવરણમાં મુસાફરી કરવાનું બમણું થઈ જાય છે. તમે આ સ્થળોની મુલાકાત લઈને […]

નાતાલની રજાઓને લઈને ઋષિકેશ પ્રવાસીઓ માટે સજ્જ ,40 ટકા બુકિંગ થતાં તૈયારીઓ જોરશોરમાં શરૂ

દેહરાદુન – હવે નાતાલની રજાઓ નજીક આવી રહી છે ત્યારે ટુરિસ્ટ પ્લેસ પણ પ્રવાસીઓને આવકારવા તૈયાર છે અનેક સ્થળો હવે પ્રવાસીઓને આવકારવા માટે સજ્જ થઈ રહ્યા છે ખાસ કરીને દર વર્ષે ઉત્તરાખંડ માં દર વર્ષે નાતાલ પર લોકોની ભારે ભીડ જામે છે ત્યારે આ વર્ષ દરમિયાન પણ ઋષિકેશમાં પ્રવાસીઓને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે […]

રિવર રાફ્ટિંગના શોખીનો માટે ખરાબ સમાચાર,આ દિવસે ઋષિકેશમાં રાફ્ટિંગ પર પ્રતિબંધ

દહેરાદુન:હોળીના અવસર પર ઋષિકેશમાં ગંગા નદીમાં રિવર રાફ્ટિંગ કરવાની યોજના બનાવી રહેલા લોકો માટે નિરાશાજનક સમાચાર છે.ઋષિકેશમાં ધૂળેટીના દિવસે 8 માર્ચે રિવર રાફ્ટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ નિર્ણય ત્યાં જમા થતી ભીડને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ખરેખર,પર્યટનની મોસમ શરૂ થઈ ગઈ છે અને દેશ-વિદેશના પ્રવાસીઓ યાત્રાધામ ઋષિકેશમાં પહેલેથી જ હાજર છે.બધી હોટેલો ભરાઈ […]

ઋષિકેશઃ “બજરંગ સેતુ”નું બાંધકામ જુલાઈ 2023 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા

નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોમાં આવેલા ધાર્મિક સ્થળોના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. હાલ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીનું ભવ્ય મંદિર બની રહ્યું છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં પણ બજરંગ સેતુનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઋષિકેશમાં નિર્માણધીન બજરંગ સેતુનું નિર્માણ કાર્ય જુલાઈ 2023માં પૂર્ણ થવાની શકયતા છે. ઉત્તરાખંડમાં […]

પીએમ મોદી આજે ઋષિકેશની મુલાકાતે – કેટલીક ખાસ યોજનાઓનું કરશે લોકાર્પણ

પીએમ મોદી આજે ઋષિકેશની મુલાકાતે ખાસ યોજનાઓનું કરશે લોકાર્પણ દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 11 વાગ્યે આસપાસ ઉત્તરાખંડની મુલાકાતે આવનાર છે. તેઓ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ઋષિકેશમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ સાથે, વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા, તેઓ દેશભરની મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં સ્થાપિત 35 જેટલા ઓક્સિજન પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે. સરકારી તંત્ર […]

ચિપકો આંદોલનના પ્રણેતા અને પદ્મ વિભૂષણથી સન્માનિત પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનું નિધન, કોરોનાથી હતા સંક્રમિત

ભારતમાં ચિપકો આંદોલનના પ્રણેતા અને વિશ્વ પ્રસિદ્વ પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનું નિધન છેલ્લા કેટલાક સમયથી તેઓ કોવિડ સહિતની બીમારીઓથી ગ્રસ્ત હતા પર્યાવરણ સંરક્ષણ માટેના તેમના યોગદાન બદલ તેઓ પદ્મ વિભૂષણથી સન્માનિત હતા નવી દિલ્હી: ભારતમાં ચિપકો આંદોલનના પ્રણેતા અને વિશ્વ પ્રસિદ્વ પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનું ઋષિકેશ ખાતે નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ કોવિડ ઉપરાંત અનેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code