1. Home
  2. Tag "rjd"

રામમંદિર સામે લાલુ-રાબડીનું ‘નફરતી વલણ’!: પ્રાણપ્રતિષ્ઠા પહેલા RJDએ કહ્યુ- મંદિર માનસિક ગુલામીનો માર્ગ

પટના: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાન પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વિશ્વના હિંદુઓમાં ભગવાન રામલલાની ભવ્ય રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ છે. પરંતુ વોટબેંકની રાજનીતિમાં ડૂબેલા દેશના ચોક્કસ રાજકીય પક્ષો અને તેના નેતાઓની રામમંદિર સામેની નફરત અને વાંધા હજી જઈ […]

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો સફાયો થશે, તેજ પ્રતાપ યાદવે કરી ભવિષ્યવાણી

તેજપ્રતાય યાદવે પોતાની સરખામણી કરી સાધુ સાથે ભગવાનની પૂજા-પાઠ કરતા હોવાનો દાવો વર્ષ 2024માં યોજાશે લોકસભાની ચૂંટણી નવી દિલ્હીઃ બિહારમાં આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી તેજ પ્રતાપ યાદવે લોકસભા ચૂંટણીની ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે મારાથી મોટો કોઈ સાધુ નથી. હું દરરોજ પૂજા-પાઠ કરુ છું. 2024-25માં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો […]

નવા સંસદભવનના ઉદ્ધાટનના બહિષ્કાર કરનાર પાર્ટીઓમાં RJD-NCPનું નામ પણ જોડાયું

નવી દિલ્હીઃ નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને સતત રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. 28 મેના રોજ યોજાનાર સમારોહનો અનેક રાજકીય પક્ષોએ બહિષ્કાર કર્યો છે. તેમાં રાષ્ટ્રીય જનતા દળ એટલે કે આરજેડી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નામ પણ જોડાયાં છે. સમાન વિચારધારા ધરાવતા વિરોધ પક્ષોના નેતાઓએ સંસદભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની ચર્ચા કરી છે. તેમજ ટૂંક […]

ભ્રષ્ટાચાર મામલે ભાજપાએ કોંગ્રેસ, આપ, આરજેડી અને જેડીયુ સહિતના પક્ષો ઉપર કર્યાં પ્રહાર

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્રીય એજન્સીઓએ ગંભીર ગુનામાં સંડોવાયેલા મનતા રાજકીય આગેવાનો સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. આ મુદ્દે વિપક્ષી નેતાઓ એકઠા થઈને કેન્દ્ર સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરી રહ્યાં છે. તેમજ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરાતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. દરમિયાન ભાજપાએ ભ્રષ્ટાચાર સહિતના મુદ્દા ઉપર કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓને […]

રાહુલ ગાંધીની નીતિશકુમાર બાદ શિવસેનાના સંજય રાઉતે પ્રશંસા કરી

મુંબઈઃ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉત પણ રાહુલ ગાંધીના વખાણ કરનારા નેતાઓમાંના એક બની ગયા છે. તેમણે ‘ભારત જોડો’ યાત્રાના વખાણ કર્યા છે. તેમજ યાત્રાની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. હાલમાં જ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ રાહુલના વખાણ કર્યા હતા અને તેમને 2024માં વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવ્યા હતા. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના સંપાદકીયમાં […]

બિહારઃ લાલુ યાદવ અને નીતિશકુમાર ભેગામળીને નવી પાર્ટી ઉભી કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપનો સાથ છોડીને આરજેડી અને કોંગ્રેસ સહિતની પાર્ટીઓની મદદથી ફરીથી સત્તા હાંસલ કરી છે. હવે નિતિશકુમાર ફરીથી ભાજપમાં સામેલ થાય તેવી કોઈ શક્યતા હાલ દેખાતી નથી. બીજી તરફ જેડીયુમાં નીતિશકુમાર સિવાય અન્ય કોઈ એવુ મોટુ નામ નથી જે નીતિશકુમારની ગેરહાજરીમાં પાર્ટીને સાચવી શકે. બીજી તરફ લાલુપ્રસાદ યાદવની પાર્ટી આરજેડી […]

દેશના તમામ સ્થાનિક પક્ષો એક સાથે આવે તો બહુ મોટી વાત છેઃ નીતિશકુમાર

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમની દિલ્હી મુલાકાત દરમિયાન આજે CPI-M નેતા સીતારામ યેચુરી સાથે મુલાકાત કરી હતી. દરમિયાન નીતિશ કુમારે કહ્યું કે, તેમને વડાપ્રધાન બનવાની કોઈ ઈચ્છા નથી અને ના તો તેઓ કોઈ દાવેદાર છે, માત્ર પ્રયાસ કરીએ છીએ કે આખા દેશના તમામ સ્થાનિક પક્ષો એક થઈ જાય તો બહુ મોટી વાત છે. […]

બિહારમાં લાલુ પ્રસાદ યાદવના નજીકના સબંધી આરજેડી નેતાના ત્યા CBI એ પાડ્યા દરોડા 

ફ્લોર ટેસ્ટ પહેલા બિહારનું રાજકરણ ગરમાયું લાલૂ યાદવના નજીકના સંબંધીના ત્યા સીબીઆઈના દરોડા પટના –  દેશના કેટલાક રાજ્યોમાં રાજકરણ ગરમાયું છે, રાજકિય ઉથલ પાથલ વચ્ચે સીબીઆઈની તપાસ તેજ બની રહી છે ત્યારે મુંબઈ દિલ્હી બાદ હવે બિહારની પણ વારી આવી ચૂકી છે, પ્રાપ્ત વિગત પ્રમાણે બિહારમાં ફ્લોર ટેસ્ટ પહેલા જ સીબીઆઈ એ લાલુ પ્રસાદ યાદવના […]

આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ આરજેડીના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ ઉપરાંત બિહારને વિશેષ રાજ્યની માંગણી કરવાની સાથે લાલુ પ્રસાદે ઉત્તરપ્રદેશના સીએમ યોગી અને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. લાલુ પ્રસાદે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પણ લોકસભામાં બોલતા રહે છે, હું સંસદમાં પહોંચ્યા પછી તેમની વાતનો જવાબ આપીશ. અત્યારે મને […]

માયાવતીના રસ્તે ચાલ્યાં લાલુ પ્રસાદ યાદવ, પાર્ટી કાર્યાલય બહાર 6 ટનની લાલટેનની કરાશે સ્થાપના

પટણાઃ ઉત્તરપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના શાસનમાં ઠેર-ઠેર બીએસપીના ચૂંટણી પ્રતિક હાથીની વિશાલ મૂર્તિઓ ઠેર-ઠેર મુકવામાં આવી હતી. હવે આ રસ્તા ઉપર બિહારમાં આરજેડી ચાલી રહી હોય તેમ લાગી રહી છે. આરજેટીના પાર્ટી કાર્યાલયની બહાર મોટી લાલટેનની સ્થાપના કરવામાં આવશે. રાજસ્થાનના 6 ટનના પથ્થરથી આ વિશાળ લાલટેન તૈયાર કરવામાં આવી છે. બિહારમાં પેટાચૂંટણીમાં આરજેડીમાં ભલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code