1. Home
  2. Tag "ROAD"

ખેડાઃ NH-47 અમદાવાદ-ઈન્દોર હાઇવે પર રોડ સેફટીને ધ્યાને રાખી ગેરકાયદેસર કટ બંધ કરાશે

અમદાવાદઃ ખેડા જિલ્લા કલેકટર કે. એલ .બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે રોડ સેફટીની મીટીંગ યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ વર્ક ઝોનના રોડ સેફટી એન્ફોર્સમેન્ટ ઓફિસર ઋત્વિજા બેન દાની દ્વારા ખેડા જાન્યુઆરી 2023 થી જૂન 2023ના માસ વાર જિલ્લામાં બનેલ કુલ અકસ્માત, ફેટલ અકસ્માતની  વિગતો, વર્ક ઝોન ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન, ઇમ્પ્લીમેંટેશન અને મેઇન્ટેનન્સ કામગીરી, […]

અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં

શહેરમાં સવારથી જ આકાશ વાદળછાયું નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ અમદાવાદઃ શહેરમાં ચોમાસાના પ્રારંભ બાદ વરસાદી માહોલ જામ્યો છે દરમિયાન સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, એટલું જ નહીં નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયાં હતા. અમદાવાદ શહેર અને […]

ચંદીગઢમાં ઈંધણથી ચાલતા ટુ-વ્હીલર અને ફોર વ્હીલરનું રજિસ્ટ્રેશન બંધ કરાશે

નવી દિલ્હીઃ ચંદીગઢમાં સરકાર પેટ્રોલ-ડીઝલથી ચાલતા ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનોનું રજીસ્ટ્રેશન બંધ કરવાનું વિચારી રહી છે. માત્ર ઈ-વાહનોની જ નોંધણી કરવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં ઈલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન આપવા માટે વહીવટીતંત્રે જુલાઈથી ઈંધણથી ચાલતા ટુ-વ્હીલરનું રજીસ્ટ્રેશન બંધ કરવાની યોજના બનાવી છે. ડિસેમ્બર 2023 થી, ઇંધણથી ચાલતી કારનું રજીસ્ટ્રેશન પણ બંધ થઈ જશે. ચંદીગઢે ગયા […]

અમદાવાદમાં માર્ગોમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત, હવે મણિનગરના માર્ગમાં પડ્યો ભૂવો

અમદાવાદઃ કેરળમાં ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઈ ગઈ હતી અને આગામી દિવસોમાં ગુજરાતમાં પણ નેતૃત્વનું ચોમાસુ બેસશે. જો કે, તે પહેલા જ અમદાવાદ શહેરના માર્ગોમાં ભુવા પડવાની ઘટના બની રહી છે. હવે મણિનગરના ભૈરવનાથ વિસ્તારમાં માર્ગમાં મોટો ભૂવો પડ્યાની ઘટના સામે આવી છે. ભૈરવનાથ વિસ્તારમાં માર્ગ ઉપર ભૂવો પડતા વાહન-ચાલકો મુશ્કેલીમાં વધારો થયો છે. પ્રાપ્ત […]

આ વર્ષે બનેલા રસ્તાઓમાં ચોમાસામાં ક્ષતિ થશે તો સંબંધિતો સામે પગલાં લેવાશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 8 મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આગામી ચોમાસા પૂર્વે મહાનગરોમાં હાથ ધરાયેલા આગોતરા આયોજનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓએ સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન-2023 અન્વયે જે પ્રિ-મોન્સુન એક્શન પ્લાન તૈયાર કર્યા છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા પરામર્શ […]

દેશના સરહદી વિસ્તારોમાં તારની વાડ અને રસ્તાઓનું નિર્માણ કરાશે, અમિત શાહે આપ્યા આદેશ

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે સરહદી વિસ્તારોમાં તારની વાડ અને રસ્તાઓનું નિર્માણ ઝડપી કરવાના આદેશ આપ્યા છે. ગૃહમંત્રીએ સાયબર ક્રાઇમ મેનેજમેન્ટ માટે ઇકોસિસ્ટમ વિકસાવવા, પોલીસ દળોના આધુનિકીકરણ, આઇટીનો ઉપયોગ વધારવા, સરહદ વ્યવસ્થાપન અને દરિયાઇ સુરક્ષા મુદ્દાઓ પર ભાર મૂક્યો છે. તેમજ ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત […]

લો બોલો, અમદાવાદમાં ભર ઉનાળે રસ્તા ઉપર ભુવો પડ્યો

મનપાએ બેરિકેટ લગાવી માન્યો સંતોષ પીકઅવર્સમાં ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન ખાડો ઝડપથી પુરવા માટે સ્થાનિકોની માંગણી અમદાવાદઃ રાજ્યમાં ચોમાસા દરમિયાન રસ્તા ઉપર ભુવા પડવાની ઘટના સામે આવતી હોય છે પરંતુ મેગાસિટી અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં રસ્તા ઉપર ભુવો પડવાની ઘટના સામે આવી છે. શહેરના બાપુનગર ચાર રસ્તા પાસે ખાડો પડતા વાહન ચાલકોને ભારે […]

બલૂચિસ્તાનમાં મહિલા અને બે પુત્રોની ઘાતકી હત્યા, રસ્તા ઉપર ઉતરેલા લોકોએ તોડફોડ મચાવી

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનના બલૂચિસ્ચાન પ્રાંતમાં લોકો ઉપર પાક આર્મીના ત્રાસથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન બલૂચિસ્તાન પ્રાંતના બરખાન જિલ્લામાં એક મહિલા અને તેમના બે પુત્રોની ક્રુરતા પૂર્વક હત્યા કરાયેલી લાશ એક કુવામાંથી મળી આવી હતી. કુવામાંથી ગોળીઓથી છિન્નભિન્ન મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. બલૂચિસ્તાનના બાંધકામ અને સંચાર મંત્રી સરદાર અબ્દુલ […]

પ્રયાગરાજ: કલાઈવ રોડનું નામ અમલ ઉજાલાના અતુલ મહેશ્વરીના નામ ઉપરથી રખાયું

પ્રયાગરાજમાં સિવિલ લાઈન્સના ક્લાઈવ રોડનું નામ અમર ઉજાલાના ઈનોવેટર અતુલ મહેશ્વરીના નામ પરથી રાખવામાં આવ્યું છે. મેયર અભિલાષા ગુપ્તા નંદીએ આ રોડના નવા નામકરણના સ્ટીલ ફ્રેમિંગ રેડિયમ બોર્ડનું અનાવરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં શહેર ઉત્તરના ધારાસભ્ય હર્ષવર્ધન બાજપાઈ સહિત શહેરના તમામ વેપારી અગ્રણીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મેયરે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રાર્થના કર્યા […]

અમદાવાદમાં રોડનું મજબુતાઈથી કામ પૂર્ણ થયાં બાદ જ કોન્ટ્રાક્ટરોને નાણા ચુકવાશે, AMC

અમદાવાદઃ  શહેરમાં વિવિધ વિસ્તારોમાં બનતા નવા રોડ મહિનાઓમાં તૂટી જતા હોવાથી રોડની ગુણવત્તા સામે પ્રશ્નો ઊઠ્યા હતા. આથી મ્યુનિ.કમિશનરે  શહેરમાં નવા બનતા રોડની ગુણવત્તાનું ધોરણ તપાસ્યા બાદ અને કેટલું કામ પૂરું થયું છે તેની ચકાસણી કર્યા બાદ જ કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ ચૂકવવાનો આદેશ કર્યો છે. શહેરમાં અત્યારે જે રસ્તાઓ બની રહ્યા છે, તેમાં ગુણવત્તાના ધોરણો યોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code