1. Home
  2. Tag "ROAD"

અમદાવાદમાં પાણી અને ગટર સહિતના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો વોર્ડ ઈજનેરો સામે પગલા ભરાશે

અમદાવાદઃ  શહેરનાં અનેક વિસ્તારોમાં પીવાનાં પાણીમાં પોલ્યુશન, પ્રેશર ઓછુ અને ગટર બેક મારવાની સમસ્યા વારંવાર સર્જાય છે, ફરિયાદો કરવા છતાંયે પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. આથી હવે રોડ.પાણી, ગટર સહિતની ફરિયાદોનો યોગ્ય સમયમાં ઉકેલ કરવામાં નહીં આવે તો  તેના માટે વોર્ડ-ઝોનનાં ઇજનેરો સામે પગલાં લેવાની ભલામણ એએમસીના વોટર કમિટી ચેરમેને કરતા વોર્ડ અને ઝોનના અધિકારીઓમાં ફફડાટ […]

ભારત 3-4 વર્ષમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં વિશ્વનું નંબર વન ઉત્પાદન હબ બનવાનું લક્ષ્ય ધરાવે છેઃ ગડકરી

નવી દિલ્હીઃ ભારત આગામી 3 – 4 વર્ષમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં વિશ્વનું નંબર વન ઉત્પાદન હબ બનવાનું લક્ષ્ય ધરાવે છે. ચેક રિપબ્લિકના પ્રાગમાં ભારતીય સમુદાય સાથે વાત કરતાં પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આમ જણાવ્યુ હતું.  તેમણે કહ્યું કે, છેલ્લા નવ વર્ષમાં ઓટોમોબાઈલ ઉદ્યોગનું કદ સાડા ચારલાખ કરોડથી વધીને સાડા બાર લાખ કરોડ રૂપિયા  થયું છે. વધુમાં […]

ગુજરાતમાં ભારે વરસાદને પગલે વાહન વ્યવહારને વ્યાપક અસર, 200થી વધારે રસ્તાઓ બંધ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે, ભારે વરસાદને પગલે જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ રહી છે, બીજી તરફ નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે, દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદને પગલે પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનના 13 જેટલા રૂટ બંધ કરવામાં આવ્યા છે. આ તમામ રૂટ […]

રેલ, માર્ગ, હવાઈ અને પાણીના પરિવહનને સર્વગ્રાહી અભિગમ સાથે વ્યવહાર કરવો જોઈએ : રાષ્ટ્રપતિ મુર્મુ

દિલ્હી: ભારતીય રેલ્વેના 213 પ્રોબેશનર્સ (2019, 2020 અને 2021 બેચ)ના જૂથે આજે (15 સપ્ટેમ્બર, 2023) રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. પ્રોબેશનર્સને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે કોઈપણ વ્યાપારી સંગઠનથી વિપરીત ભારતીય રેલ્વે દેશની સામાજિક જીવનરેખા છે. તે સામાન્ય લોકોના સપનાઓ વહન કરે છે. તે જ સમયે, તેની રાષ્ટ્રવ્યાપી કનેક્ટિવિટી રાષ્ટ્રની […]

ખેડાઃ NH-47 અમદાવાદ-ઈન્દોર હાઇવે પર રોડ સેફટીને ધ્યાને રાખી ગેરકાયદેસર કટ બંધ કરાશે

અમદાવાદઃ ખેડા જિલ્લા કલેકટર કે. એલ .બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે રોડ સેફટીની મીટીંગ યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ વર્ક ઝોનના રોડ સેફટી એન્ફોર્સમેન્ટ ઓફિસર ઋત્વિજા બેન દાની દ્વારા ખેડા જાન્યુઆરી 2023 થી જૂન 2023ના માસ વાર જિલ્લામાં બનેલ કુલ અકસ્માત, ફેટલ અકસ્માતની  વિગતો, વર્ક ઝોન ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન, ઇમ્પ્લીમેંટેશન અને મેઇન્ટેનન્સ કામગીરી, […]

અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં

શહેરમાં સવારથી જ આકાશ વાદળછાયું નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ અમદાવાદઃ શહેરમાં ચોમાસાના પ્રારંભ બાદ વરસાદી માહોલ જામ્યો છે દરમિયાન સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, એટલું જ નહીં નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયાં હતા. અમદાવાદ શહેર અને […]

ચંદીગઢમાં ઈંધણથી ચાલતા ટુ-વ્હીલર અને ફોર વ્હીલરનું રજિસ્ટ્રેશન બંધ કરાશે

નવી દિલ્હીઃ ચંદીગઢમાં સરકાર પેટ્રોલ-ડીઝલથી ચાલતા ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનોનું રજીસ્ટ્રેશન બંધ કરવાનું વિચારી રહી છે. માત્ર ઈ-વાહનોની જ નોંધણી કરવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં ઈલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન આપવા માટે વહીવટીતંત્રે જુલાઈથી ઈંધણથી ચાલતા ટુ-વ્હીલરનું રજીસ્ટ્રેશન બંધ કરવાની યોજના બનાવી છે. ડિસેમ્બર 2023 થી, ઇંધણથી ચાલતી કારનું રજીસ્ટ્રેશન પણ બંધ થઈ જશે. ચંદીગઢે ગયા […]

અમદાવાદમાં માર્ગોમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત, હવે મણિનગરના માર્ગમાં પડ્યો ભૂવો

અમદાવાદઃ કેરળમાં ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઈ ગઈ હતી અને આગામી દિવસોમાં ગુજરાતમાં પણ નેતૃત્વનું ચોમાસુ બેસશે. જો કે, તે પહેલા જ અમદાવાદ શહેરના માર્ગોમાં ભુવા પડવાની ઘટના બની રહી છે. હવે મણિનગરના ભૈરવનાથ વિસ્તારમાં માર્ગમાં મોટો ભૂવો પડ્યાની ઘટના સામે આવી છે. ભૈરવનાથ વિસ્તારમાં માર્ગ ઉપર ભૂવો પડતા વાહન-ચાલકો મુશ્કેલીમાં વધારો થયો છે. પ્રાપ્ત […]

આ વર્ષે બનેલા રસ્તાઓમાં ચોમાસામાં ક્ષતિ થશે તો સંબંધિતો સામે પગલાં લેવાશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 8 મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આગામી ચોમાસા પૂર્વે મહાનગરોમાં હાથ ધરાયેલા આગોતરા આયોજનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓએ સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન-2023 અન્વયે જે પ્રિ-મોન્સુન એક્શન પ્લાન તૈયાર કર્યા છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા પરામર્શ […]

દેશના સરહદી વિસ્તારોમાં તારની વાડ અને રસ્તાઓનું નિર્માણ કરાશે, અમિત શાહે આપ્યા આદેશ

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે સરહદી વિસ્તારોમાં તારની વાડ અને રસ્તાઓનું નિર્માણ ઝડપી કરવાના આદેશ આપ્યા છે. ગૃહમંત્રીએ સાયબર ક્રાઇમ મેનેજમેન્ટ માટે ઇકોસિસ્ટમ વિકસાવવા, પોલીસ દળોના આધુનિકીકરણ, આઇટીનો ઉપયોગ વધારવા, સરહદ વ્યવસ્થાપન અને દરિયાઇ સુરક્ષા મુદ્દાઓ પર ભાર મૂક્યો છે. તેમજ ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code