ઓડિશામાં રાઉરકેલા-પુરી વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો, એક્ઝિક્યુટિવ ક્લાસની બારીના કાચ તૂટ્યાં
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી વંદે ભારત ટ્રેન અને અન્ય સુપરફાસ્ટ ટ્રેન ઉપર પથ્થરમારાની ઘટનામાં વધારો થયો છે. આવી ઘટના અટકાવવા માટે રેલવે વિભાગ દ્વારા કવાયત શરુ કરવામાં આવી છે. દરમિયાન ઓડિશામાં રાઉરકેલા-પુરી વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારાની ઘટના બની હતી. જેથી રેલવે વિભાગ હરકતમાં આવ્યું હતું. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની […]