દાંતા સ્ટેટ રાજવી પરિવારના મહિપેન્દ્રસિંહનું નિધન, અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં
અમદાવાદ દાંતા સ્ટેટના રાજવી પરિવારના 146મા રાજવી મહિપેન્દ્રસિંહજી પરમારનું 75 વર્ષની વયે હ્રદય રોગના હુમલાના કારણે નિધન થયું હતું. રાજવીના નિધનથી દાતા વિસ્તારમાં શોક વ્યાપી ગયો હતો. સ્વર્ગસ્થ મહિપેન્દ્રસિંહના નિધન અંગે શોક વ્યક્ત કરતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે જણાવ્યું હતું કે, આ દુઃખદ સમાચાર છે, દાંતા સ્ટેટના રાજવી મહિપેન્દ્રસિંહજી તેમના વિસ્તારના લોકો સાથે […]