1. Home
  2. Tag "Rs. 168 crore scheme"

અમદાવાદના શહેરના વિકસિત વિસ્તારોમાં પાણીની સમસ્યા દુર કરવા રૂ.168 કરોડ યોજનાને મંજુરી

ગાંધીનગર : મુખ્યમંત્રીએ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં પીવાના પાણી વિતરણ માટે  168.73 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.  સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત  ભૂપેન્દ્ર પટેલે અનુમતી આપી છે. જેમાં જાસપૂર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટના કમ્પાઉન્ડમાં પમ્પ હાઉસ સાથે નવો 200 એમ.એલ.ડી વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ માટે અંદાજે રૂ. 85.64 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જાસપૂર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી એસ.પી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code