1. Home
  2. Tag "RTPCR"

આત્મનિર્ભર ભારતઃ મંકીપોક્સના ટેસ્ટિંગ માટે સ્વદેશી બનાવટની RTPCR કીટનો કરાશે ઉપયોગ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી વચ્ચે મંકીપોક્સ વાયરસે લોકોમાં ભય ફેલાવ્યો છે. દુનિયાના અનેક દેશમાં મંકીપોક્સ વાયરસના કેસ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને ભારતમાં પણ મંકીપોક્સના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જો કે, કોરોના બાદ હવે ભારતીય મેડિકલ ક્ષેત્રએ વધુ એક સફળતા હાંસલ કરી છે. આ વાયરસનો ટેસ્ટ કરવા માટે […]

અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતા તમામ પ્રવાસીઓના કરાતા RTPCR ટેસ્ટ

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યા વધતી જાય છે. એટલે કે એરપોર્ટ એરટ્રાફિકથી સૌથી વ્યસ્ત બની રહ્યું છે. હાલ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજીબાજુ કોરોનાનો નવો વાઈરસ ઓમિક્રોનનો ભય છે. એટલે સાવચેતી રાખવી જરૂરી બનતા એરપોર્ટ પર વિદેશથી આવતા તમામ પ્રવાસીઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. તેમાં […]

કોરોના મહામારીઃ અમદાવાદમાં સરકારી અને ખાનગી લેબમાં 26.5 લાખ કોરોના ટેસ્ટ થયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન સરકાર અને ખાનગી હોસ્પિટલોમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવામાં આવતા હતા. દરમિયાન અત્યાર સુધીમાં અમદાવાદની સરકારી અને ખાનગી લેબમાં લગભગ 26.5 લાખ ટેસ્ટ થયાં છે. આમ અમદાવાદીઓએ કોરોના ટેસ્ટ પાછળ એક અંદાજ અનુસાર લગભગ 150 કરોડથી વધારેનો ખર્ચ કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને પગલે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં […]

હવે યુપીમાં પ્રવેશ માટે નેગેટિવ RTPCR રિપોર્ટ આવશ્યક, યોગી સરકારે લીધો નિર્ણય

ઉત્તર પ્રદેશમાં અન્ય રાજ્યથી આવતા લોકો માટે યોગી સરકાર વધુ ગંભીર હવે ઉત્તરપ્રદેશમાં પ્રવેશ માટે RTPCR રિપોર્ટ જરૂરી માત્ર ચાર દિવસ પહેલાનો કોરોના નેગેટિવ તપાસ રિપોર્ટ દેખાડ્યા બાદ ઉત્તર પ્રદેશમાં પ્રવેશ મળશે લખનઉ: ઉત્તર પ્રદેશમાં વૈશ્વિક મહામારીને નિયંત્રણમાં લાવવા માટે યોગી સરકાર દ્વારા લેવાયેલા પગલાંની અનેક રાજ્યો દ્વારા સરાહના કરાઇ છે ત્યારે ત્રીજી લહેરની આશંકાને […]

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે હવે RTPCR ફરજિયાત નહીઃ ટ્રાફિક ઘટતા નિર્ણય લેવાયો

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર અન્ય શહેરોમાંથી આવતા ડોમેસ્ટિક પેસેન્જરો માટે હવે 72 કલાકમાં કરાવેલા આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય નથી. જો કે અમદાવાદ સહિત ગુજરાતના કોઈ પણ એરપોર્ટ પર આવતા પેસેન્જરો માટે થર્મલ સ્ક્રીનિંગ કરાય છે. જેમાં કોઈ શંકાસ્પદ લક્ષણો સાથે જણાય તો તેને આરટીપીસીઆર ટેસ્ટ માટે મોકલાય છે. જો કે સુરત […]

બહારથી અમદાવાદમાં આવનારા લોકોને હવે આ ડોક્યુમેન્ટ હશે તો જ મળશે પ્રવેશ

અમદાવાદમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવા તંત્રનો નિર્ણય અન્ય રાજ્યોમાંથી અમદાવાદ આવતા વ્યક્તિઓને RT-PCR નેગેટિવ હશે તો જ પ્રવેશ મળશે અમદાવાદમાં પ્રવેશ માટે છેલ્લાં 72 કલાકમાં RT-PCR કરાવ્યો હોય તે પણ અનિવાર્ય અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસ કહેર વર્તાવી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધુ વિકટ છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ વધુ છે. તેને જોતા હવે સંક્રમણને […]

નવો કોરોના છે વધુ ખતરનાક, RT-PCR ટેસ્ટ પણ ફેલ થઇ રહ્યા છે

નોવેલ કોરોના વાયરસનું નવું વેરિયન્ટ પહેલાથી વધુ ખતરનાક RTPCR ટેસ્ટ નેગેટિવ હોવા છતાં આવે છે કોરોના આ નવો સ્ટ્રેઇન પહેલા કરતા વધુ ગુપ્ત થઇ રહ્યો છે નવી દિલ્હી: દેશમાં કોરના વાયરસનો કોહરામ યથાવત્ છે. આ દરમિયાન એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર નોવેલ કોરોના વાયરસનું નવું વેરિયન્ટ પહેલાથી વધુ ખતરનાક અને […]

હવે રાજ્ય બહારથી અમદાવાદ પરત આવતા સમયે નહીં કરાવવો પડે RTPCR ટેસ્ટ પરંતુ આધારકાર્ડ દર્શાવવું પડશે

હવે અમદાવાદ રહેતા લોકો રાજ્યમાં પરત આવે ત્યારે RTPCR કરાવવો અનિવાર્ય નથી જો કે અમદાવાદીઓએ રાજ્યમાં પરત ફરવા સમયે આધાર કાર્ડ સાથે રાખવું પડશે આ નિર્ણયનો અમલ 6 એપ્રિલથી કરવામાં આવશે અમદાવાદ: રાજ્યમાં સતત વધતા કોરોના કેસ વચ્ચે રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતા લોકોને RTPCR ટેસ્ટ કરાવવો ફરજીયાત છે. ત્યારે અમદાવાદીઓ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code