1. Home
  2. Tag "Runway"

દેશનું પ્રથમ ગ્રીનફિલ્ડ હવાઈમથકઃ 2300 મીટર લાંબો રન-વે તૈયાર કર્યો

નવી દિલ્હીઃ પૂર્વોત્તરમાં કનેક્ટિવિટીમાં વધારો કરવા માટેના મુખ્ય પગલાં તરીકે, વડાપ્રધાનએ અરુણાચલ પ્રદેશમાં પ્રથમ ગ્રીનફિલ્ડ હવાઇમથક ‘ડોની પોલો હવાઇમથક, ઇટાનગર’નું ઉદ્ઘાટન કર્યું છે. આ હવાઇમથકનું નામ અરુણાચલ પ્રદેશની પરંપરાઓ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો તેમજ સૂર્ય (‘ડોની’) અને ચંદ્ર (‘પોલો’) માટે તેના વર્ષો જૂના સ્થાનિક લોકોના આદરને પ્રતિબિંબિત કરે છે. રૂપિયા 640 કરોડ કરતાં વધુ ખર્ચે […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પરના રન-વેનું કામ પૂર્ણ થયા બાદ રોજ 250 ફ્લાઈટ્સ ઉડાન ભરશે

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પરને રન-વેનું કામ હાલ ચાલી રહ્યું છે. આ કામ પૂર્ણ થતાં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફ્લાઈટ્સનું આવાગમન વધશે.  એરપોર્ટ પર હવે ડાયરેક્ટ ફ્લાઇટના સ્લોટને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતાઓ છે.અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઈટ્સની ફ્રિકવન્સી દરરોજ 100 જેટલી વધવાની આશા છે. રનવે પર રિ-કાર્પેટિંગનું કામ દોઢ મહિના પહેલા શરૂ થયું હતું […]

જબલપુરમાં ડુમના એરપોર્ટ ઉપર મોટી દૂર્ઘટના ટળી, ફ્લાઈટ રન-વે પરથી લપસી નીચે ઉતરી

ભોપાલઃ મધ્યપ્રદેશના જબલપુરમાં ડુમના એરપોર્ટ ઉપર મોટી દૂર્ઘટના થતા ટળી હતી. દિલ્હીથી આવતી ફ્લાઈટ લેન્ડિંગ સમયે રન-વે પરથી લપસી હતી અને નીચે રેતીમાં ઉતરી ગઈ હતી. ફ્લાઈટમાં 55થી વધારે પ્રવાસી હતા. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ના હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બપોરના સમયે દિલ્હથી આવેલી એરઈન્ડિયાની ફ્લાઈટ ડુમના એરપોર્ટ ઉપર લેન્ડ કરતી હતી. ફલાઈટ […]

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો રન-વે નદી પર બનાવાશેઃ વાહનો માટે ફલાઈઓવર બ્રીજ પણ તૈયાર કરાશે

રાજકોટઃ શહેર નજીક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. રાજકોટ અને ચોટીલા તાલુકાની બાઉન્ડ્રી પર આવેલા હિરાસર ગામ નજીક નિર્માણ પામી રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ગ્રીન ફિલ્ડ એરપોર્ટનો રન-વે બનવાનો છે તે અહીંથી પસાર થતી નદી પર બનાવવામાં આવી રહ્યો છે. આ અંગેની ચર્ચા દિલ્હીથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અને સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના સત્તાવાળાઓ […]

અમદાવાદ વિમાની મથકે રન-વેના સમારકામને લીધે ફ્લાઈટ્સ વડોદરા ડાયવર્ટ કરાશે

અમદાવાદઃ કોરોના મહામારીમાં વિમાની  મુસાફરોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે ત્યારે બીજી બાજુ અમદાવાદ એરપોર્ટના રન-વે પર સમારકામ કરવાનું હોવાથી તા. 20મી એપ્રિલથી 30મી એપ્રિલ સુધી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવશે. હાલ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિગ થતી મોટાભાગની ફ્લાઈટ્સ વડોદરા એરપોર્ટ પર  લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા એરપોર્ટના સત્તાધીશો દ્વારા જાણવા મળ્યા મુજબ […]

અમદાવાદ એરપોર્ટ પરના રન-વેને રીસરફેસ કરાશેઃ હવાઈ સેવાને થશે અસર

અમદાવાદઃ આગામી એપ્રિલ મહિનામાં અમદાવાદ એરપોર્ટના રન-વેને રીસરફેસ કરવામાં આવશે. તા. 20થી 30 એપ્રિલ સુધી રન-વે રીસરફેસની કામગીરીને પગલે હવાઈસેવાને અસર પડવાની શકયતા છે. એરપોર્ટ ઉપર સવારે 11થી સાંજના 5 કલાક સુધી કામગીરી કરવામાં આવશે. માત્ર તા. 24મી ફેબ્રુઆરીના રોજ એક દિવસ માટે રન-વે ચાલુ કરવામાં આવશે. એરપોર્ટ ઓથોરીટીના જણાવ્યા પ્રમાણે અમદાવાદના એરપોર્ટ પર ખાડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code