1. Home
  2. Tag "Rupal"

નવરાત્રિ મહોત્સવઃ રુપાલમાં પ્રાચીન પલ્લી નીકળી, લાખો શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અમદાવાદઃ ગાંધીનગર નજીક સુપ્રસિદ્ધ રુપાલમાં નવમાં નોરતે રાતના પરંપરાગત રીતે વરદાયિની માતાજીની પલ્લી નીકળી હતી. પલ્લીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા, અને માતાજીના પલ્લીના દર્શન કર્યાં હતા. દરમિયાન શ્રદ્ધાળુઓએ માતાજીની પલ્લીને ઘી ચડાવ્યું હતું. બીજી તરફ સુરક્ષાને કારણોસર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.અંદાજે પાંચ લાખ શ્રદ્ધાળુઓએ વરદાયિની માતાજીની […]

ગાંધીનગરના રૂપાલમાં આજે વરદાયિની માતાજીની પલ્લી નીકળશે, દર્શન માટે ભાવિકો ઉમટી પડશે

ગાંધીનગરઃ  શહેરની નજીક આવેલા રૂપાલ ગામે વિશ્વ વિખ્યાત વરદાયિની માતાજીના મંદિરે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આજે 23મી ઓક્ટોબરને સોમવારની રાત્રે ભારે શ્રધ્ધા અને આસ્થા સાથે માતાજી પલ્લી મહોત્સવ યોજાશે. પલ્લી માટેનો માતાજીનો રથ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આજે રાત્રે ગામમાં ઘીની નદીઓ વહેશે. માતાજીના દર્શન માટે લાખો ભાવિકો ઉમટી પડશે. આ અંગે […]

રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી નિકળ્યા બાદ હવે પલ્લીના રથનાં દર્શન પૂનમ સુધી કરી શકાશે

ગાંધીનગરઃ જિલ્લાના રૂપાલમાં પરંપરાગત રીતે આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાજીની પલ્લી કાઢવામાં આવતી હોય છે. પાંડવો દ્વારા શરૂ કરવામા આવેલી પરંપરા વર્ષો બાદ પણ ચાલુ રાખવામા આવી છે. પલ્લી રથ ઉપર 5 લાખ કિલો ઘીનો અભિષેક કરાયો હતો. પલ્લી રથ મંદિર સામે દર્શનાર્થે મુકવામાં આવ્યો છે, જે પૂનમ સુધી રહેશે. પલ્લીના રથના દર્શન કરવા […]

વરદાયિની માતાજીના મંદિરમાં અનેકો વર્ષોથી ચાલતી પલ્લી સમગ્ર ગુજરાતનું ગૌરવઃ અમિત શાહ

અમદાવાદઃ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે દર્શન કર્યા હતા તેમજ 210 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત, ઈ-લોકાર્પણ, ભૂમિપૂજન કર્યું હતું. જેમાં 50 કરોડના ખર્ચે તૈયાર થનાર કલોલ-પાનસર રેલવે ઓવરબ્રિજ, ગાંધીનગર-વાવોલ-છત્રાલ રોડ પર 50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રેલવે ઓવરબ્રિજનું તેમજ […]

ગુજરાતમાં ભાજપના શાસનમાં રથયાત્રા કર્ફ્યુ મુક્ત બનીઃ અમિત શાહ

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ નજીક ગાંધીનગરના રૂપાલ ગયાં હતા. જ્યાં તેમણે વરદાયિની માતાજીના મંદિરમાં દર્શન કર્યાં હતા. આ પ્રસંગ્રે તેમણે કહ્યું કે, હું 7 વર્ષ નો હતો ત્યારે મારી બા મને ટ્રેક્ટરમાં લઈને અંહી દર્શન કરવા લઈ આવ્યા હતા. આ પ્રસંગ્રે તેમણે કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું કે, […]

કેન્દ્ર સરકાર દ્વારા 50 કરોડના ખર્ચે રૂપાલના વરદાયની માતાજીના મંદિરનો વિકાસ કરાશે

ગાંધીનગરઃ કેન્દ્રના પ્રવાસન મંત્રાલય વિભાગ દ્વારા જિલ્લાના રૂપાલ ગામના વરદાયની માતાજી મંદિરનો રૂપિયા 50 કરોડના ખર્ચે વિકાસ કરાશે. તેમાં સોમનાથ અને અંબાજી મંદિરની જેમ તમામ પ્રકારની સુવિધાઓ  મંદિરમાં ઉભી કરાશે. પ્રવાસન મંત્રાલયની પ્રસાદમ યોજનામાં વિકાસ કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના પ્રવાસન સ્થળ તરીકે સોમનાથ મંદિર, અંબાજી મંદિરનો કેન્દ્રના પ્રવાસન મંત્રાલય દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે. […]

ગુજરાતમાં પ્રખ્યાત રૂપાલની પલ્લી નિકાળવાની વર્ષો જૂની પરંપરા જળવાઈ

રુપાલની પલ્લીની પરંપરા જળવાઈ માત્ર સ્થાનિક લોકોને જ પલ્લીમાં હાજર રહેવા દેવાયા અમદાવાદઃ- ગુજરાતીઓ જે રીતે ગરબા રમવા માટે જગમાં જાણતી આ બન્યા છે એજ રીતે અંહી ગાંઘીનગરના ગામ રુપાલમાં ઉજવવામાં આવતી રુપાલની પલ્લી પણ ખૂબજ જાણીતી પરંપરા છે,જે વર્ષોથી ચતાલી આવે છે,કોરોના મહામારીને કારણે વિતેલા વર્ષે તે ખૂબજ ઓછા લોકો સાથે ઉજવવામાં હતી તેજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code