રૂપિયાની નોટોથી શણગારવામાં આવ્યું આ મંદિર,જાણો વધુ માહિતી
ભારતમાં લોકોની ભગવાન પ્રત્યે શ્રધ્ધા અને આસ્થા એટલી બધી છે કે તેનો અંદાજ લગાવી શકાય નહી, અને સામે દાન પણ લોકો મંદિરમાં એટલું કરે છે કે જેનો અંદાજ લગાવવો અશક્ય બરાબર છે. આવામાં જો વાત કરવામાં આવે આંધ્રપ્રદેશમાં દેવી વાસવી કન્યાકા પરમેશ્વરી માતાના મંદિરની કે જે 135 વર્ષ જૂનું છે તો ત્યાં કરન્સી નોટો અને […]