1. Home
  2. Tag "russia"

વિદેશમંત્રી એસ.જયશંકર રશિયાના વિદેશ મંત્રીને મળ્યા,યુક્રેન સાથે વાતચીતની આપી સલાહ

દિલ્હી:વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર રશિયાની બે દિવસીય મુલાકાતે છે.મંગળવારે તેઓ મોસ્કોમાં તેમના સમકક્ષ સેર્ગેઈ લાવરોવને મળ્યા હતા.બંને નેતાઓએ પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન જયશંકરે કહ્યું કે, આ વર્ષે અમે પાંચમી વખત મળી રહ્યા છીએ અને આ લાંબા ગાળાની ભાગીદારી એકબીજાને જે મહત્વ આપે છે તે ખૂબ […]

રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પ્રથમ વખત વિદેશમંત્રી એસ જયશંકર રશિયાની મુલાકાતે પહોંચ્યા -રુસના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવને મળશે

મંત્રી એસ જયશંકર રશિયાની બે દિવસીય મુલાકાતે પહોચ્યા રશિયન વિદેશમંત્રી સાથે કરશે ચર્ચા યુક્રેન યુદ્ધ મામલે ચર્ચા કરવામાં આવી શકે છે દિલ્હીઃ- વિદેશમંત્રી એસ જયશંકર આજે રશિયાની રાજધાનિ મોસ્કો પહોચ્યા છે તેઓ અંહી બે દિવસની મુલાકાતે છે ત્યારકે તેમના સમકક્ષ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ અને ડેપ્યુટી પીએમ ડેનિસ માન્તુરોવ સાથે મુલાકાત કરવાના છે. બન્ને […]

રશિયાના રાષ્ટ્રપતિએ PM મોદી બાદ હવે ભારતના લોકોની કરી પ્રસંશા – કહ્યું ‘મહેનતુ, પ્રતિભાશાળી લોકોમાં દરેક ક્ષમતા છે’

રશિયાના રાષ્ટ્રપતિએ ભારતના લોકોના કર્યા વખાણ કહ્યું દોઢ અરબની જનતામાં દેરક ક્ષમતા હાજર છે દિલ્હીઃ-  રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદિમીર પિતિને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઘણી વખત પ્રસંશાો કરી છે સાથએ જ ભારતના પણ ખૂબ વખાણ કર્યા છે ત્યારે હવે તેમણ ેભારતની જનતાના વખાણ કર્યા છે અને કહ્યું કે ભારતની જનતામાં દરેક ક્ષમતા હજાર છે. પ્રાપ્ત વિગત […]

યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો – રશિયાના હુમલાને કારણે 40 લાખથી વધુ ઘર અંધારામાં

દિલ્હી:રશિયા યુક્રેન પર સતત બોમ્બમારો કરી રહ્યું છે, મિસાઈલ છોડવામાં આવી રહી છે.રશિયન હુમલાઓ વચ્ચે યુક્રેનના મોટા ભાગોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં લગભગ 40 લાખ લોકો અંધારામાં જીવવા મજબૂર છે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ શુક્રવારે કહ્યું કે,રશિયા દેશના વીજળી નેટવર્ક પર હવાઈ હુમલાઓ કરવાનું ચાલુ રાખે છે, જેનાથી લગભગ 40 લાખ […]

રશિયાએ ફરી એકવાર ભારત સાથેની પાકી મિત્રતા દર્શાવી, પીઓકેને ભારતનો હિસ્સો ગણાવ્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આવેલા કાશ્મીરની તાજેતરમાં જ અમેરિકાના ઉચ્ચ અધિકારીએ મુલાકાત લીધી હતી. તેમજ કાશ્મીરને આઝાદ કાશ્મીર ગણાવ્યું હતું.  દરમિયાન રશિયાએ જમ્‍મુ-કાશ્‍મીર, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે માન્‍યતા આપી છે. રશિયન સરકાર દ્વારા જારી કરાયેલ  સભ્‍ય દેશોના નકશાએ આ વાત સાબિત કરી છે. રશિયન સમાચાર એજન્‍સીના જણાવ્‍યા અનુસાર, જાહેર કરાયેલા નકશામાં પાકિસ્‍તાનના […]

ડિસેમ્બર સુધીમાં ભારતમાં બનશે રશિયાની AK-203, યુપીમાં થશે તૈયાર

લખનઉ:વીજળીની ઝડપે ચાલતી રશિયાની AK-203 રાઈફલ ડિસેમ્બર સુધીમાં ભારતમાં બનવાનું શરૂ કરશે.આ માહિતી રશિયાના રાજ્ય સંરક્ષણ એકમ રોસોબોરોનેક્સપોર્ટના મહાનિર્દેશક એલેક્ઝાન્ડર મિખીવે આપી હતી.તેને ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના કોરવા સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરીમાં બનાવવામાં આવશે. મિખીવે કહ્યું,અમારી યોજનાઓમાં ભારતમાં પ્રખ્યાત રશિયન એસોલ્ટ રાઈફલ્સના ઉત્પાદનના 100 ટકા સ્થાનિકીકરણનો સમાવેશ થાય છે.તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે,ભારત […]

ભારતે રશિયા પ્રત્યે અપનાવેલા સખ્ત વલણથી યુક્રેન થયું રાજી- યુએનજીએમાં ઠરાવ વિરુદ્ધ કર્યું મતદાન

ભારતે રશિયા સામે સખ્ત વલણ અપનાવ્યું યુએનજીએમાં ઠરાવ વિરુદ્ધ કર્યું મતદાન દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે તણાવનો માહોલ ચાલી રહ્યો છે રશઇયાએ સતત યુક્રેન પર હુમલાો કરને તબાહી મચાવી છે તો યુક્રેન રશિયા સામે આ વલણથી સખ્ત નારાઝ છે ત્યારે હવે ભારતે પણ રશિયાને આઈનો દેખાડ્યો છે  અને તેના વિરુદ્ધ મતદાન કરીને […]

રશિયાએ તેજ કર્યા હુમલા,ભારતે જાહેર કરી એડવાઈઝરી, કહ્યું કે….

દિલ્હી:ક્રિમિયા બ્રિજ પરના હુમલાથી હતાશ થયેલા રશિયાએ હવે યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. સોમવારે રશિયન સેનાએ યુક્રેનના અનેક શહેરોને નિશાન બનાવ્યા હતા અને એક પછી એક અનેક મિસાઈલો છોડી હતી, જેના કારણે ફરી એકવાર બંને દેશો વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો હતો. રશિયાએ મિસાઈલ હુમલા દ્વારા યુક્રેનની રાજધાની કિવ સહિત તેના ઘણા શહેરોને નિશાન […]

યુદ્ધમાં રશિયાના 62 હજાર જવાનોના મૃત્યુ થયાઃ યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા સાતેક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધના પગલે યુક્રેનમાંથી મોટી સંખ્યામાં લોકોએ સ્થળાંતર કર્યું છે. યુક્રેન જીતવામાં રશિયાને હજી પૂરી સફળતા મળી નથી અને રશિયાએ વેઠેલી ખુવારીના આંકડા હેરાન કરનારા છે. આ યુદ્ધમાં રશિયાના 62 હજાર જવાનોના મોત થયાનો યુક્રેને દાવો કર્યો છે. આ ઉપરાંત રશિયાના અનેક યુદ્ધ […]

જનતાને ઊર્જા પ્રદાન કરાવવી સરકારનું કર્તવ્ય ,કોઈએ રશિયા પાસેથી તેલ ખરીદવા મનાઈ નથી કરી, જ્યાંથી મળશે ત્યાથી ખરીદશું – મંત્રી હરદિપ સિંહ પુરી

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી એ અમેરિકી ઊર્જા સચિવ સાથે કરી બેઠક  કહ્યું  ‘રશિયા પાસેથી તેલ ખરીદવા અમને કોઈને ના નથી કહ્યું’ દિલ્હીઃ- વિતેલા દિવસને શુક્રવારના રોજ કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ અમેરિકાના ઊર્જા  સવિચ જેનિફર ગ્રાનહોમ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી તે દરમિયાન રશિયા પાસેથી તેલની ખરીદી કરવા બાબતે અમેરિકાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code