1. Home
  2. Tag "russia"

રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર મિસાઈલ હુમલા કર્યા,બે પોલેન્ડમાં પણ પડી

દિલ્હી:ખેરસનમાંથી રશિયન સૈન્ય હટાવ્યા બાદ રશિયાને આંચકો લાગ્યો છે.તબાહી મચાવતા તેણે યુક્રેનના ઘણા શહેરો પર તાબડતોડ મિસાઇલ હુમલા કર્યા.આ દરમિયાન પોલેન્ડમાં બે મિસાઈલ પણ પડી હતી.જેમાં બે લોકોના મોત થયા હતા. પોલેન્ડ સરકારના પ્રવક્તા પિયોત્ર  મુલરે તરત જ આની પુષ્ટિ કરી ન હતી,પરંતુ કહ્યું હતું કે,ટોચના નેતાઓ કટોકટીની સ્થિતિને લઈને કટોકટી બેઠક યોજી રહ્યા છે. […]

UN માં યુક્રેને હુમલાને કારણે થયેલા નુકસાન માટે રશિયા પાસેથી વળતર માંગતો પ્રસ્તાવ રજૂ કર્યો – ભારત વોટિંગથી રહ્યું દૂર

યુએનમાં રજૂ કરાયો પ્રસ્તાવ યુ્કેરનમાં જે હુમલાઓ થયા તેનું રશિયા વળતર આપે આ બાબતે વોટ આપવાથી ભારતે દૂરી બનાવી દિલ્હીઃ- ફ્રેબુઆરીના અંતથી રશઇયા દ્રારા યુક્રેન પર આક્રમક હુમલાો કરવાની શરુઆત થઈ હતી જે અત્યાર સુધી શરુ છે જેમાં યુક્રેનના આર્થિક રીતે મોટૂ નુકશાન થયું છે તો સેંકડો લોકોના જીવ પણ ગયા છે ત્યારે વિતેલા દિવસને […]

યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ હવે રશિયામાં પુરો કરી શકશે પોતાનો આગળનો આભ્યાસ

યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ પોતાનો અભ્સયા કરશે પૂર્ણ મેડિકલના વિદ્યાર્થીઓ રશિયામાં અભ્યાસ પુરો કરી શકશે દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર જયારે હુમલાો કરવાના શરુવકર્યા ત્યારે યુક્રેનમાં મેડિકલ અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓને ભારત પરત લાવવામાં આવ્યા હતા જો કે અધ વચ્ચે અભ્યાસ છોડીને આવેલા વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્મ કરવાને લઈને ચિંતા વધી હતી .ત્યારે હવે યુક્રેનથી પરત ફલેરા […]

અમેરિકા સહિતના પશ્ચિમી દેશોને પાછળ છોડીને ભારત પોતાની કુટનીતિથી આગળ નીકળી જશેઃ ચીન

નવી દિલ્હીઃ રશિયાના પ્રવાસે ગયેલા ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરએ આગામી દિવસોમાં પણ ભારત રશિયા પાસેથી ઓઈલની ખરીદી કરતુ રહેવાની તૈયારી દર્શાવી હતી. બીજી તરફ અમેરિકા સહિતના પશ્ચિમી દેશો રશિયા પાસેથી ઓઈલની ખરીદી મામલે ભારત ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે, પશ્ચિમી દેશોના દબાણ વચ્ચે ભારત ઓઈલની ખરીદી કરી રહ્યું છે અને એસ.જયશંકરના નિવેદનની ચીનના મીડિયાએ […]

વિદેશમંત્રી એસ.જયશંકર રશિયાના વિદેશ મંત્રીને મળ્યા,યુક્રેન સાથે વાતચીતની આપી સલાહ

દિલ્હી:વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર રશિયાની બે દિવસીય મુલાકાતે છે.મંગળવારે તેઓ મોસ્કોમાં તેમના સમકક્ષ સેર્ગેઈ લાવરોવને મળ્યા હતા.બંને નેતાઓએ પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન જયશંકરે કહ્યું કે, આ વર્ષે અમે પાંચમી વખત મળી રહ્યા છીએ અને આ લાંબા ગાળાની ભાગીદારી એકબીજાને જે મહત્વ આપે છે તે ખૂબ […]

રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પ્રથમ વખત વિદેશમંત્રી એસ જયશંકર રશિયાની મુલાકાતે પહોંચ્યા -રુસના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવને મળશે

મંત્રી એસ જયશંકર રશિયાની બે દિવસીય મુલાકાતે પહોચ્યા રશિયન વિદેશમંત્રી સાથે કરશે ચર્ચા યુક્રેન યુદ્ધ મામલે ચર્ચા કરવામાં આવી શકે છે દિલ્હીઃ- વિદેશમંત્રી એસ જયશંકર આજે રશિયાની રાજધાનિ મોસ્કો પહોચ્યા છે તેઓ અંહી બે દિવસની મુલાકાતે છે ત્યારકે તેમના સમકક્ષ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ અને ડેપ્યુટી પીએમ ડેનિસ માન્તુરોવ સાથે મુલાકાત કરવાના છે. બન્ને […]

રશિયાના રાષ્ટ્રપતિએ PM મોદી બાદ હવે ભારતના લોકોની કરી પ્રસંશા – કહ્યું ‘મહેનતુ, પ્રતિભાશાળી લોકોમાં દરેક ક્ષમતા છે’

રશિયાના રાષ્ટ્રપતિએ ભારતના લોકોના કર્યા વખાણ કહ્યું દોઢ અરબની જનતામાં દેરક ક્ષમતા હાજર છે દિલ્હીઃ-  રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદિમીર પિતિને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઘણી વખત પ્રસંશાો કરી છે સાથએ જ ભારતના પણ ખૂબ વખાણ કર્યા છે ત્યારે હવે તેમણ ેભારતની જનતાના વખાણ કર્યા છે અને કહ્યું કે ભારતની જનતામાં દરેક ક્ષમતા હજાર છે. પ્રાપ્ત વિગત […]

યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો – રશિયાના હુમલાને કારણે 40 લાખથી વધુ ઘર અંધારામાં

દિલ્હી:રશિયા યુક્રેન પર સતત બોમ્બમારો કરી રહ્યું છે, મિસાઈલ છોડવામાં આવી રહી છે.રશિયન હુમલાઓ વચ્ચે યુક્રેનના મોટા ભાગોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં લગભગ 40 લાખ લોકો અંધારામાં જીવવા મજબૂર છે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ શુક્રવારે કહ્યું કે,રશિયા દેશના વીજળી નેટવર્ક પર હવાઈ હુમલાઓ કરવાનું ચાલુ રાખે છે, જેનાથી લગભગ 40 લાખ […]

રશિયાએ ફરી એકવાર ભારત સાથેની પાકી મિત્રતા દર્શાવી, પીઓકેને ભારતનો હિસ્સો ગણાવ્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આવેલા કાશ્મીરની તાજેતરમાં જ અમેરિકાના ઉચ્ચ અધિકારીએ મુલાકાત લીધી હતી. તેમજ કાશ્મીરને આઝાદ કાશ્મીર ગણાવ્યું હતું.  દરમિયાન રશિયાએ જમ્‍મુ-કાશ્‍મીર, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે માન્‍યતા આપી છે. રશિયન સરકાર દ્વારા જારી કરાયેલ  સભ્‍ય દેશોના નકશાએ આ વાત સાબિત કરી છે. રશિયન સમાચાર એજન્‍સીના જણાવ્‍યા અનુસાર, જાહેર કરાયેલા નકશામાં પાકિસ્‍તાનના […]

ડિસેમ્બર સુધીમાં ભારતમાં બનશે રશિયાની AK-203, યુપીમાં થશે તૈયાર

લખનઉ:વીજળીની ઝડપે ચાલતી રશિયાની AK-203 રાઈફલ ડિસેમ્બર સુધીમાં ભારતમાં બનવાનું શરૂ કરશે.આ માહિતી રશિયાના રાજ્ય સંરક્ષણ એકમ રોસોબોરોનેક્સપોર્ટના મહાનિર્દેશક એલેક્ઝાન્ડર મિખીવે આપી હતી.તેને ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના કોરવા સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરીમાં બનાવવામાં આવશે. મિખીવે કહ્યું,અમારી યોજનાઓમાં ભારતમાં પ્રખ્યાત રશિયન એસોલ્ટ રાઈફલ્સના ઉત્પાદનના 100 ટકા સ્થાનિકીકરણનો સમાવેશ થાય છે.તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે,ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code