1. Home
  2. Tag "S.Jaishankar"

કચ્ચાથીવૂ પર રાજકીય ગરમાવા વચ્ચે કૉંગ્રેસ-ડીએમકે પર ગર્જ્યા એસ. જયશંકર, કહ્યુ- જનતાને જાણવાનો હક

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીથી કેટલાક સપ્તાહ પહેલા કચ્ચાથીવુ મુદ્દા પર દેશમાં રાજકારણ ગરમાયું છે. રવિવારે પીએમ મોદીએ કોંગ્રેસ પલર ખૂબ નિશાન સાધ્યું છે. જવાબમાં કોંગ્રેસે પણ તમિલનાડુમાં મટોી હારથી બચવા માટે આને ભાજપનો હથકંડો ગણાવ્યો છે. હવે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ મુદ્દા પર કોંગ્રેસ અને ડીએમકેને લપેટામાં લીધા છે. જયશંકરે ભારપૂર્વક કહ્યુ […]

એસ જયશંકર નર્મદાની મુલાકાતે, ITIના વિદ્યાર્થીઓ અને આંગણવાડીના ભૂલકાઓ સાથે સંવાદ કર્યો

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકર નર્મદાના એકતાનગર ગયા હતા. અહીં તેમણે આઈટીઆઈની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં વિદ્યાર્થીઓની વચ્ચે બેંચ ઉપર બેસીને શિક્ષક દ્વારા અપાતા શિક્ષણનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન શિક્ષક પણ હાંફળાફાંફળા બની ગયા હતા. કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો તેમજ કેટલીક જરુરી સૂચન પણ કર્યું […]

અમેરિકા સહિતના પશ્ચિમી દેશોને પાછળ છોડીને ભારત પોતાની કુટનીતિથી આગળ નીકળી જશેઃ ચીન

નવી દિલ્હીઃ રશિયાના પ્રવાસે ગયેલા ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરએ આગામી દિવસોમાં પણ ભારત રશિયા પાસેથી ઓઈલની ખરીદી કરતુ રહેવાની તૈયારી દર્શાવી હતી. બીજી તરફ અમેરિકા સહિતના પશ્ચિમી દેશો રશિયા પાસેથી ઓઈલની ખરીદી મામલે ભારત ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે, પશ્ચિમી દેશોના દબાણ વચ્ચે ભારત ઓઈલની ખરીદી કરી રહ્યું છે અને એસ.જયશંકરના નિવેદનની ચીનના મીડિયાએ […]

રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવાના અભિયાનથી એસ.જયશંકરે લોકોને માહિતગાર કર્યાં

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે એક ઘટનાને યાદ કરી કેવી રીતે પીએમ મોદીએ યુક્રેન યુદ્ધની શરૂઆત પછી તરત જ પુતિન અને ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિઓને ફોન કરીને ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષિત પરત ફરવાની ખાતરી માંગી હતી. આ વર્ષની શરૂઆતમાં યુદ્ધ […]

એસ.જયશંકરની બુક ‘The India Way: Strategies for an Uncertain World’ની ગુજરાતી આવૃત્તિનું લોકાર્પણ કરાશે

અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી એસ.જયશંકર 4 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેમની અંગ્રેજી બુક ‘The India Way: Strategies for an Uncertain World’ની ગુજરાતી આવૃત્તિ ‘નવા ભારતની રણનીતિ’નું લોકાર્પણ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી એસ.જયશંકરએ લખેલી બુક ‘The India Way: Strategies for an Uncertain World’નો ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવ્યો છે. આ પુસ્તરનું નામ ‘નવા ભારતની રણનીતિ’ […]

વિદેશ મંત્રી એસ જયશંકર આજ થી 28 મે સુધી અમેરિકાના પ્રવાસે  

વિદેશ મંત્રી આજથી અમેરિકાના પ્રવાસે કોરોના સંબંધિત સહયોગ પર થશે ચર્ચા  દિલ્હી : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર આજે એટલે કે 24 મે થી અમેરિકાના પ્રવાસ પર છે. તેમનો 5 દિવસીય પ્રવાસ 28 મે સુધી શરૂ રહેશે, જેમાં તે કોરોનાથી સંબંધિત સહયોગ વિશે વાત કરશે.પોતાના પ્રવાસની શરૂઆત કરતા એસ જયશંકર ન્યૂયોર્ક પહોંચ્યા છે. એવું કહેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code