વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું ‘ભારતનું કદ વધ્યું છે વિશ્વને આપણી પાસે ઘણી આશાઓ’
‘ભારતું કદ વધ્યું છે વિશ્વને આપણી પાસે ઘણી આશાઓ’-મંત્રી જયશંકર એસ જયશંકર બે દિવસ મ્યાનમારની મુલાકાત લેશે તના દિલ્હીઃ- ભારવિદેશ મંત્રી એસ જયશંકર અનેક મોર્ચે ભારતનું પ્રતિનિધ્તવ્ કરી રહ્યા છે, વિદેશની મુલાકાત દરમિયાન ભારતનુ મજબૂત નેતૃત્વ પ્રદશીત કરવાનું તેમનું કાર્ય સફળ રહેતું હોય છે ત્યારે વિતેલા દિવસને મંગળવારે તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે ભારતનું […]


