1. Home
  2. Tag "Sahitya Akademi"

સાહિત્ય અકાદમી દ્વારા “સાહિત્ય મહોત્સવ 2025″નું આયોજન

નવી દિલ્હીઃ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત ભારતની અગ્રણી સાહિત્યિક સંસ્થા સાહિત્ય અકાદમી 7 માર્ચ 2025 થી 12 માર્ચ 2025 દરમિયાન નવી દિલ્હીના રવિન્દ્ર ભવન ખાતે તેના વાર્ષિક સાહિત્ય મહોત્સવનું આયોજન કરશે. ભારત સરકારના કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત આ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. પ્રખ્યાત અંગ્રેજી નાટ્યકાર મહેશ દત્તાણી આ એવોર્ડ સમારોહના […]

સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર ૨૦૨૨ વિતરણ સમારોહ દિલ્હીમાં આયોજિત થયો.

સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર ૨૦૨૨ માટે ૨૨ લેખકો અને તેમની કૃતિઓને પસંદ કરવામાં આવી છે. સાહિત્ય કદામીના અધ્યક્ષ ડૉ. ચંદ્રશેખર કમ્બારની અધ્યક્ષતામાં સાહિત્ય અકાદમીની કાર્યકારી બેઠકમાં આ નામ નક્કી કરવામાં આવ્યા. આ આયોજનમાં પ્રસિદ્ધ બાળ સાહિત્યકાર પ્રકાશ મનુ, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ, ઉપાધ્ય્કાશ માનવ કૌશિક, અને અકાદમીના સચિવ કે.શ્રીનિવાસ રાવ દ્વારા સાહિત્યકારોને પુરસ્કૃત કરવામાં આવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code