ખારાઘોડાના રણમાં અગરિયાઓને માટે પાણીના ટેન્કરો બંધ કરતા મુશ્કેલી
સુરેન્દ્રનગરઃ તાજેતરમાં તાઉ-તે’ વાવાઝોડાના પગલે વેરાન રણમાં બે દિવસ જોરદાર વરસાદ ખાબકતા રણમાં ચારેબાજુ પાણી જ પાણી ફરી વળતા અગરિયાઓના મીઠાના પાટામાં વ્યાપક નુકશાન પહોંચ્યું હતુ. બીજી બાજુ રણમાં વરસાદના પગલે રસ્તો બંધ થતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પીવાના પાણીના ટેન્કરો બંધ કરાતા રણમાં મીઠું પકવતા અગરિયાઓને રણમાં ચારેબાજુ પાણી હોવા છતાં તરસ્યા બન્યા હોવાનો […]