જૂનાગઢમાં સાધુ-સંતોનું સંમેલનઃ સનાતન સંરક્ષણ સમિતિની રચના
અમદાવાદઃ સનાતન ધર્મના સન્માન જળવાય રહે તેવા પ્રયાસો માટે રાજ્યના સાધુ-સંતો એકમંચ ઉપર એકત્ર થયાં છે. જૂનાગઢમાં ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમમાં સનાતન સાધુ-સંતોનું સંમેલન યોજાયું હતું. જેમાં સંત સંમેલનમાં સનાતન સંરક્ષણ સમિતિની જાહેરાતની સાથે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. તેમજ હવે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન ચલાવી નહીં લેવાય તેવો મત તમામ સાધુ-સંતોએ વ્યક્ત કર્યો હતો. […]