1. Home
  2. Tag "Sardar Sarovar Narmada Dam"

સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા 17 દિવસ બાદ બંધ કરાયા, હાલ જળસપાટી 138,06 મીટર

રાજપીપળાઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી  ઉપરવાસના વરસાદ તેમજ એમપીના ઈન્દિરાસાગર અને ઓંમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા ડેમ ઓવરફ્લો બનતા નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું તેના લીધે નર્મદા કાંઠા વિસ્તારમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. હવે નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતાં ડેમની જળસપાટી 138.06 મીટર પહોંચી છે. અને હવે 17 […]

ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.96 મીટરે પહોંચી

અમદાવાદઃ મધ્યપદેશના ઓમકારેશ્વર ડેમમાંથી ફરી 1.90 લાખ ક્યુસેક પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 137.99 મીટરે  પહોંચી છે.ડેમના  રિવરબેડ 42,625 ક્યુસેક અને ગોડબોલે ગેટ મળી નર્મદા નદીમાં કુલ 2,42,625 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જોકે પહેલા પૂરની પરિસ્થિતિ થઇ એટલું પાણી વધશે નહિ […]

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 19 લાખ ક્યુસેક પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામો જળબંબાકાર

#  ભરૂચમાં જળબેબાકારની સ્થિતિ, # ભરૂચ, અંકલેશ્વર, હોંસોટ, વગેરે વિસ્તારોમાંથી 5744 લોકોને સ્થળાંતરિત કરાયા #  ચાણોદમાં 1 કિલોમીટર નર્મદાના પાણી ઘૂંસ્યા, મલ્હારરાવ ઘાટનાં પગથિયાં પાણીમાં ગરકાવ  અમદાવાદઃ સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલીને નર્મદા નદીમાં 19 લાખ ક્યુસેક કરતા વધુ પાણી પાણી છોડવામાં આવતાં નદી કિનારેના ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ગામોમાં પાણી ભરાવાની […]

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 132.54 મીટરે પહોચી, પ્રતિદિન 2.85 કરોડનું વીજ ઉત્પાદન

અમદાવાદઃ મધ્યપ્રદેશના નર્મદાના તટ વિસ્તારમાં સારા વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 132.54 મીટરે પહોચી છે. નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 85,870 ક્યુસેક થઈ રહી છે. હાલ જળાશયમાં 3570 એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સરદાર સરોવર ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટરની છે. હાલ ડેમમાં પાણીની આવક જે રીતે થઈ […]

સરદાર સરોવર નર્મદા ડેમના 30 રેડિયલ ગેટના મરામતની પ્રિ-મોન્સુન કામગીરી

રાજપીપીળાઃ ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમનને હવે દોઢ મહિના જેટલા સમય બાકી રહ્યો છે. ત્યારે સરદાર સરોવર નર્મદા બંધ ખાતે પ્રિમોન્સુન કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે. આ વર્ષે પણ સારા ચોમાસાની શકયતા એ નર્મદા બંધ પોતાની 138.68 મીટરની મહતમ સપાટી સુધી ભરવાનો હોવાથી નિગમ દ્વારા ગેટના સર્વિસિંગ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. નર્મદા નિગમના સૂત્રોના […]

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 3.50 લાખ ક્યુસેક પાણી છોડાતા નદીકાંઠાના 25 ગામોને એલર્ટ કરાયા

અમદાવાદઃ સરદાર સરોવર નર્મદા ડેમમાં મધ્યપ્રદેશમાં પડેલા સારા વરસાદને કારણે પાણીની સારી આવક થઈ રહી છે. સોમવારે સાંજે 5 વાગ્યે નર્મદા ડેમના 23 ગેટ વધુ ઊંચાઈ સુધી ખોલીને નદીમાં 3.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેના પગલે ડભોઇના ત્રણ, શિનોરના 11 અને કરજણ તાલુકાના 11 નદી કાંઠાના ગામો મળી કુલ 25 ગામોને એલર્ટ કરાયા […]

સરદાર સરોવર નર્મદા ડેમ 80 ટકા ભરાયો, ઉપરવાસમાં સારા વરસાદને લીધે પાણીના આવક વધી

રાજપીપીળાઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે,  જેની સાથે ડેમ 80 ભરાઈ ગયો છે, હાલ ડેમમાં 7,532.90 એમસીએમ પાણી ભરાયેલું છે. ડેમમાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદના લીધે 69,607 કયુસેક પાણીની આવક થઈ રહી છે, સારી આવક થતા ડેમની સપાટી 123.49  મીટર પહોંચી ગઈ છે, એટલે કે તે ડેમની […]

M P એ પાવર હાઉસનું ડિસ્ચાર્જ પાણી છોડતા ભર ઉનાળે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો

કેવડીયાઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીનો વપરાશ પણ વધ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોને પીવા માટે નર્મદાનું પાણી આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત નાના-માટાં શહેરોમાં નર્મદાના પાણીથી ડેમો ભરવાની પણ માગ ઊઠી છે. ત્યારે રાહતના સમાચાર એ છે કે, ભર ઉનાળે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. મધ્ય પ્રદેશમાં નર્મદા નદી પરના ડેમોમાં પાવર […]

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 119.2 મીટર થઈ, રોજ 5 સેમીનો થતો વધારો

ગાંધીનગરઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં આજે પણ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળસપાટીમાં 63 સેમીનો વધારો નોંધાયો છે. ડેમમાં ઉપરવાસમાંથી 32,654 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. સાથે જ ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 119.02 મીટર થઈ ગઇ છે. […]

સરદાર સરોવર નર્મદા ડેમમાં પીવાના પાણી માટે પુરતો જથ્થો ઉપલબ્ધ છે, કોઈ મુશ્કેલી નહીં પડેઃ નીતિન પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં અપુરતા વરસાદને કારણે સરકાર પણ ચિંતિત બની છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે,ઘણા વર્ષો બાદ ગુજરાતમા વરસાદ ઓછો થયો છે મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ વરસાદ કરતા પણ ઓછો વરસાદ થયો છે. તેમ છતાંય આગામી આખુય વર્ષ રાજયના નાગરિકોને પીવાના પાણી માટે કોઈ તકલીફ પડશે નહી, કેમકે રાજયની જીવાદોરી સમાન સરદાર સરોવર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code