દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટે એ આપી આપી, 4 ડિસેમ્બર સુધી જામીન પર જ રહેશે
દિલ્હી – દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે તેમના વચગાળાના જામીન હાલ પૂરતા યથાવત રાખ્યા છે. હવે તે 4 ડિસેમ્બર સુધી જામીન પર જેલની બહાર રહેશે. આ સહિત સુપ્રીમ કોર્ટ આ મની લોન્ડરિંગ કેસમાં આગામી સુનાવણી 4 ડિસેમ્બરે યોજાશે . વચગાળાના જામીન જાળવી રાખવાના આદેશ સાથે સુપ્રીમ કોર્ટમાં આજે […]