1. Home
  2. Tag "saurashtra"

130 કરોડના દરિયાકાંઠા વિકાસ સાથે કચ્છ – સૌરાષ્ટ્રમાં રોકાણની નવી તકો

કચ્છ અને સૌરાષ્ટ્ર ટૂરિઝમ રોકાણ માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ પ્રીમિયમ પ્લેટફોર્મ બનશે ગુજરાતનો દરિયાકાંઠો: ગ્લોબલ બ્લૂ ફ્લેગ અને આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે નવી ઊંચાઈએ ભારતીય પ્રવાસીઓને વિદેશ ગયા વિના વિશ્વ-સ્તરીય બીચ અને આધુનિક સુવિધાઓનો આનંદ માણી શકશે ગાંધીનગર: ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર આજે ટકાઉ વિકાસ, આધુનિક માળખાકીય સુવિધાઓ અને વૈશ્વિક ગુણવત્તાના ધોરણો સાથે દેશ માટે […]

સૌરાષ્ટ્રના મહુવા સહિત યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

મહુવા યાર્ડમાં પ્રતિકિલો અઢી રૂપિયાના ભાવે વેચાતી ડુંગળી, વાવેતરનો ખર્ચ પણ ન નિકળતા ખેડૂતોની કફોડી હાલત, ડુંગળી પકવતા ખેડૂતોને મદદ કરવા સરકાર સમક્ષ માગ ભાવનગરઃ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં ડુંગળીના પુરતા ભાવ ન મળતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે. જિલ્લામા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ખેડૂતોને પ્રતિ કિલો ડુંગળીનો ભાવ […]

સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસ છવાયું, મધરાત બાદ ઠંડીનો ચમકારો

સૌરાષ્ટ્રમાં ધીમા પગલે શિયાળાનું આગમન, અનેક વિસ્તારોમાં પરોઢે ઝાળક વર્ષા થઈ, વિઝીબિલિટી ઝીરો થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા રાજકોટઃ ચોમાસાની વિદાય અને શિયાળાના આગમન પહેલા જ સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી વેર્સ્ટન ડિસ્ટર્બન્સનાં કારણે ફરી એકવાર હવામાન પલટો સર્જાયો હતો.અને મોટાભાગના વિસ્તારોમાં ગાંઢ ધૂમ્મસ છવાયુ હતું. જેમાં ખાસ કરીને ગોંડલ, ધોરાજી, ચોટીલા, જેતપુર, પંથકમાં ભારે […]

સૌરાષ્ટ્રમાં રેશનિંગની દૂકાનોને અનાજનો પુરતો મળે છે કે કેમ, તેની વિઝિલન્સ દ્વારા તપાસ

ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસો.ની રેશનિંગનો જથ્થો ઓછા મળતો હોવાની ફરિયાદ, એસોની રજૂઆત બાદ પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી, રેશનિંગના વેપારીઓને સમયસર માલ મળી ગયો છે કે નહીં તેની પણ તપાસ, રાજકોટઃ સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત શહેરોમાં પુરવઠા વિભાગની વિઝિલન્સ ટીમોએ તપાસ હાથ ધરી છે. ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા રેશનીંગના વેપારીઓને ગોડાઉનમાંથી […]

ગુજરાતમાં સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં 100ટકાથી વધુ વરસાદ

ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે આજે જણાવ્યું હતું કે, આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે ખૂબ સારું રહ્યું છે. સૌરાષ્ટ્રને બાદ કરતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 100ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ સારા વરસાદને કારણે રાજ્યમાં જળસંગ્રહ માટે પણ ઉત્તમ તક મળી છે. રાજ્યના જળાશયો અને તળાવોમાં નવા […]

કેદારનાથની યાત્રાએ ગયેલા સૌરાષ્ટ્રના 47 યાત્રિકો ગૌરીકૂંડથી સોનપ્રયાગ વચ્ચે ફસાયા

ભારે વરસાદને લીધે રસ્તો તૂટી જતા 6 કિમી વરસતા વરસાદમાં ચાલવું પડ્યું, 180 યાત્રિકામાંથી 133 યાત્રિકો દર્શન કરી પરત ફર્યા, તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે લાકડાંનો પુલ બનાવી દેતા બાકીના યાત્રિકો પરત ફરી રહ્યા છે રાજકોટઃ સૌરાષ્ટ્રમાંથી 180 જેટલા પ્રવાસીઓનું ગૃપ ચારધામની જાત્રાએ ઉત્તરાખંડ ગયુ છે. જ્યાં કેદારનાથના દર્શન માટે રાજકોટના પડધરી તાલુકાના દેપાળીયામાં શ્રી રામધૂન […]

સૌરાષ્ટ્રનો દરિયો તોફાની બન્યો, જાફરાબાદની 3 બોટએ લીધી જળસમાધી

દરિયામાં કરન્ટને લીધે 500થી વધુ બોટ પરત ફરી, 5 ખલાસીને બચાવી લેવાયા 11 ખલાસીઓ લાપત્તા બનતા શોધખોળ જારી, મધદરિયે વાતવરણ ખરાબ હોવાના લીધે હેલિકોપ્ટરથી બચાવ કામગીરી ન થઈ શકી જાફરાબાદઃ સૌરાષ્ટ્રના દરિયામાં ચક્રવાતને લીધે ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે દરિયો તાફોની બનવાની આગોતરી ચેતવણી આપી હતી. મોટાભાગના માછીમારો પરત આવી ગયા છે. […]

સૌરાષ્ટ્રમાં મગફળીના પાકમાં મુંડા નામની જીવાંતનો ઉપદ્રવ, ખેડૂતો પરેશાન

મુંડા જીવાત મગફળીના પાકના મૂળને ભારે નુકસાન પહોંચાડી રહી છે, કૃષિ નિષ્ણાંતોએ મુંડા જીવાતોને નિયંત્રિત કરવા યોગ્ય માવજતની સલાહ આપી, ખેડૂતોએ મદદ કરવા સરકારને વિનંતી કરી   રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે મગફળીનું બમ્પર વાવેતર થયું છે. છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખંડૂતોએ બોર-કૂવામાંથી પાણી મેળવીને સિંચાઈ કરીને મગફળીના પાકનો મરઝાતો બચાવી લીધો છે. ત્યારે મગફળીના […]

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા સૌની યોજના મારફતે નર્મદાનું વધારાનું પાણી અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને પગલે આજરોજ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના નાગરિકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય વિશે જણાવતાં પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વરસાદ લંબાવવાના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અને લોકોની રજુઆતોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડુતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો […]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, ગઢડામાં 14.6 ઈંચ વરસાદ

ગાંધીનગરઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર થઈ છે. તારીખ 18થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા રહેલી છે. જેથી આજે કચ્છ, ગીર-સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ બોટાદના ગઢડામાં 14.6 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભાવનગરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code