1. Home
  2. Tag "saurashtra"

સૌરાષ્ટ્રમાં એક વર્ષમાં રૂપિયા 271 કરોડની વીજળી ચોરી પકડાઈ

વીજળીચોરીમાં રાજકોટ જિલ્લો પ્રથમસ્થાને 4,74,347 કનેક્શન તપાસ્યાં જેમાંથી 63,198માં ચોરી પકડાઈ PGVCL દ્વારા વીજચારી સામે કડક પગલાં લેવાયા રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું સૌથી વધુ દૂષણ જોવા મળી રહ્યું છે. પીજીવીસીએલ દ્વારા સમયાંતરે દરોડો પાડીને વીજચોરી પકડવામાં આવતી હોય છે. જે વિસ્તારમાં લાઈન લોસ વધુ હોય એવા વિસ્તારોમાં વીજચોરી સામે દરોડો પાડવામાં આવતા હોય છે. પીજીવીસીએલ દ્વારા […]

સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ઘૂમ્મ્સ છવાયું

ઉત્તર-પશ્વિમના ભેજવાળા પવનો ફુંકાયા દિવસ દરમિયાન ધૂળની ડમરીઓ સાથે પવન ફુંકાયો બે દિવસ તાપમાનમાં આંશિક ઘટાડાની શક્યતા રાજકોટઃ સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 43થી 44 ડિગ્રીએ પહોંચ્યા બાદ વાતાવરણમાં આંશિક પલટો આવ્યો છે. રાજકોટ સહિત અનેક સ્થળોએ આજે સવારે ગાઢ ધૂમ્મસ છવાયું હતું, જેના કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોએ મુશ્કેલી અનુભવી હતી. ભર ઉનાળામાં ધૂમ્મસ છવાતા સવારે આહલાદક […]

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી આઠ એપ્રિલ સુધી હિટવૅવની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી આઠ એપ્રિલ સુધી અતિશય ગરમીનું મોજું ફરી વળવાની- હિટવૅવની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન દરિયાઈ જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા છે.બીજી તરફ, આઠ એપ્રિલ સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદની પણ આગાહી છે. રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું યલો એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી

અમદાવાદ: રાજ્યમાં ઠંડા પવાનોનું જોર ઘટતા હવે ગરમીનો પારો વધી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં હવે ગરમીની શરૂઆત થઈ ચૂકી છે… અનેક શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે .. રાજ્યમાં ઠંડા પવાનોનું જોર ઘટતા હવે ગરમીનો પારો વધી રહ્યો છે … રાજ્યમાં સૌથી વધુ તાપમાન ભુજમાં […]

સૌરાષ્ટ્રની ઘણી નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ ડામાડોળ, વીજ બિલો પણ ભરી શકતી નથી

સૌરાષ્ટ્રની 64 નગરપાલિકાના 395 કરોડના બીજ બિલ બાકી બોલે છે સૌરાષ્ટ્રમાં માત્ર જામજોધપુર, ધોરાજી અને વાંકાનેર પાલિકાના બિલો બાકી નથી, સાવરકુંડલા અને સુરેન્દ્રનગર પાલિકાનું સૌથી વધુ વીજ બિલ બાકી રાજકોટઃ સૌરાષ્ટ્રની મોટાભાગની નગરપાલિકાઓની આર્થિક હાલત કફોડી બની છે. કૂલ 67 નગરપાલિકાઓમાંથી માત્ર ત્રણ નગરપાલિકા એવી છે કે તેના વીજળી બિલ બાકી નથી જ્યારે 64 નગરપાલિકાના […]

સૌરાષ્ટ્ર : ૧૧ જિલ્લાઓના ૯૯ જળાશયો, ૧૯૦ ગામ તળાવો અને ૧૬૧૩ ચેકડેમો નર્મદાના નીરથી ભરાયા

અમદાવાદઃ કોઈ પણ રાજ્ય તેમજ દેશના પાયાના વિકાસમાં યોગ્ય જળ વ્યવસ્થાપન ખૂબ જ મહત્વનું પરિબળ છે. જળ એ જીવન છે એ મંત્રને સાર્થક કરવાની સાથે “મા” નર્મદાના દરિયામાં વધારાના વહી જતા નીર –પાણીથી સૌરાષ્ટ્ર – કચ્છની વર્ષોથી તરસી ધરાને તૃપ્ત કરવાના ભગીરથ પ્રયાસ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ‘સૌની યોજના’નો […]

સૌરાષ્ટ્રના લોકમેળા વરસાદે ધોઈ નાંખ્યા, રાજકોટનો લોક મેળો અંતે રદ કરાયો

લોકમેળાઓમાં પાણી ફરી વળતા વેપારીઓને લાખોની નુકશાની, વેપારીઓએનો 100 ટકા ડિપોઝીટની રકમ પરત અપાશે  મુખ્યમંત્રીએ લીધો નિર્ણય લેવાયો રાજકોટઃ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી એટલે કે સાતમ-આઠમના ગામેગામ લોકમેળાઓ યોજાતા હોય છે. આ વખતે વરસાદ મેળામાં વિધ્નરૂપી બન્યો છે. વરસાદે મેળાની મોજ બગાડી નાંખી છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં આ વખતે વરસાદને લીધે શહેરીજનોની મજા પર પાણીમાં […]

સૌરાષ્ટ્રમાં સોલાર રૂફટોપ દ્વારા રોજ 25 લાખ યુનિટ વીજળીની બચત, રાજકોટ પ્રથમ નંબરે,

અમદાવાદઃ ગુજરાત સરકારના પ્રોત્સાહનને કારણે લોકો પોતાના ઘરના છત કે ધાબા પર સોલાર રૂફટફ લગાવીને વીજળીની બચત કરી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રમાં વીજગ્રાહકો ઘર અને છત પર સોલાર રૂફટોપ લગાવીને પ્રતિદિન સરેરાશ 25 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં સોલાર રૂફટોપ લગાવવામાં રાજકોટ શહેર પ્રથમ ક્રમાંકે છે. રાજ્યના ઊર્જા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ […]

સૌરાષ્ટ્રમાં વરસાદને લીધે 11 ગામોમાં અંધારપટ, 12 TC ડેમેજ થતાં PGVCLએ કામગીરી હાથ ધરી

રાજકોટઃ  સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. વરસાદને લીધે સૌરાષ્ટ્ર કચ્છમાં વીજ પોલ ડેમેજ થવા સહિતની ઘટનાઓ બની છે. પીજીવીસીએલને મળેલી ફરિયાદો મુજબ 107 વીજ પોલ ડેમેજ થયા છે, ઉપરાંત 11 ગામોમાં વીજ પુરવઠો બંધ થઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. આ સાથે જ અમૂક ટીસી પણ ડેમેજ […]

સૌરાષ્ટ્રના 29 જળાશયોમાં નવા નીરના વધામણા, ચાર ડેમ હજુપણ ખાલીખમ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સારોએવો વરસાદ પડ્યો છે. તેના લીધે ભાદર, આજી સહિત 29 ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેમાં રાજકોટના જીવાદોરી સમાન આજી, ભાદર, ન્યારી, સોડવદર, ફોફળ, મોજ સહિતના ડેમોનો સમાવેશ થાય છે. આજી-2, ન્યારી-2 અને ભાદર-2 ડેમના દરવાજા ખોલી પાણીની સપાટી જાળવવામાં આવી રહી છે. તેમજ મોરબી જિલ્લાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code