1. Home
  2. Tag "Saurashtra-Kutch"

સૌરાષ્ટ્ર-કચ્છની 63 નગરપાલિકાઓનું 348 કરોડનું વીજબિલ બાકી, PGVCL લાચાર

રાજકોટઃ રાજ્યની મોટાભાગની નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ કંગાળ બની છે. કારણ કે જે પ્રમાણેનો રોજબરોજનો ખર્ચ છે. તેટલી આવક થતી નથી. આથી ખર્ચને પહોંચી વળવા માટે સરકારી ગ્રાન્ટની રાહ જોવી પડે છે. સૌરાષ્ટ્રમાં કૂલ 66 માંથી 63 નગરપાલિકાઓ બાકી વીજબિલ ભરી શકવાની સ્થિતિમાં નથી. 63 નગરપાલિકાઓનું સ્ટ્રીટ લાઈટ અને વોટરવર્ક્સનું રૂપિયા 348 કરોડનું વીજળી બિલ બાકી […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દુષણ, સરેરાશ 40 ટકાથી વધુ વીજલોસ, પ્રામાણિક ગ્રાહકોને ભાગવવું પડે છે

ભાવનગરઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું સૌથી વધુ દુષણ છે, તેના લીધે વીજ કંપનીના લાઈન લોસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જયોતિગ્રા યોજના અને ખેતીવાડીના વીજ કનેકશનો વાળા ફિડરમાં ગ્રામ્ય વિસ્તારોમાં ગત વર્ષે સરેરાશ 40 ટકા કરતા પણ વધારે લાઇનલોસ હતો. વીજચોરીના આ દુષણને કાબુમાં લેવામાં આવે તો PGVCL દ્વારા શહેરી વિસ્તારોમાં પણ ઓછા દરે વિજ પુરવઠો આપવો […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાકળ વર્ષા સાથે ગાઢ ધૂંમ્મસ છવાયું, રોડ-રસ્તા ભીંજાતા આહ્લાદક વાતાવરણ

રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનું જોર વધી રહ્યું છે, ત્યાં ફરી વાતાવરણમાં આંશિક પલટો આવ્યો છે.  સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી મોડી સવાર સુધી ગાઢ ધુમ્મસ સાથે ઝાકળ વર્ષા થઇ હતી. દરીયાઇ ભેજવાળા પવનો ફુંકાતા શુક્રવારે સવારે રાજકોટ સહિત અનેક સ્થળોએ હવામાં ભેજ 90 થી 100 ટકા નોંધાતા ગાઢ ધુમ્મસ છવાયુ હતું. ધુમ્મસના પગલે […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું વધતું દુષણ, આઠ મહિનામાં રૂપિયા 131 કરોડની ચારી પકડાઈ

રાજકોટઃ રાજ્યમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દુષણ છે. અને તેના લીધે લાઈન લોસ વધતો જાય છે. આથી પીજીવીસીએલ દ્વારા સમયાંતરે વીજ ચેકિંગ ઝૂંબેશ ચલાવવામાં આવતી હોય છે. તાજેતરમાં પીજીવીસીએલ દ્વારા ડિવીઝનની કામગીરીમાં સુધારો કરવા એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં MD વરૂણકુમાર બરનવાલએ માર્ગદર્શન આપ્યું હતું. સાથોસાથ વીજલોસ ઘટાડવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા સહિતના […]

સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં તા. 13 થી 17 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની આગાહી

Ø  કચ્છ, દેવભૂમીદ્વારકા, જામનગર,રાજકોટ, મોરબી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી,ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી Ø  રાજયમાં વરસાદની સ્થિતિનેપહોંચી વળવા NDRF અને SDRFની 18-18 ટીમો તહેનાત Ø  તા.11 જૂલાઇની સ્થિતિએ રાજ્યમાં અંદાજીત 44,36,980  હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર Ø  રાજ્યમાં કુલ 18 જળાશયો હાઈ એલર્ટ અને 8 જળાશયો એલર્ટ પર ¤ એસ.ઈ.ઓ.સી.,ગાંધીનગર […]

અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ, તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો

અમદાવાદઃ રાજ્યમાં ફાગણ મહિનામાં જ તાપમાનમાં ક્રમશઃ થઈ રહ્યો છે. જેમાં આજે અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં ઉષ્મામાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી જતાં લોકોએ અસહ્ય ગરમી અનુભવી હતી. અમદાવાદ શહેરમાં છેલ્લા 10 વર્ષમાં માર્ચમાં નોંધાયેલું આ બીજું સૌથી વધુ તાપમાન છે. અમદાવાદ ઉપરાંત 9 શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. હવામાન વિભાગના મતે […]

નર્મદા ડેમના નિર્માણમાં 70 હજાર કરોડ ખર્ચાયા, રાજ્યમાં પાણી પહોંચાડવા 21,651 કરોડનો ખર્ચ

ગાંધીનગરઃ ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના નિર્માણમાં 9000 કરોડનો ખર્ચ થયો છે જ્યારે નર્મદાના નીરને  ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવા પાછળ રૂપિયા 21,651.71 કરોડનો ખર્ચ થયો છે. નર્મદા ડેમ આજે પણ સિવિલ કન્સ્ટ્રકશન ક્ષેત્રે એક માઈલ્ડસ્ટોન ગણવામાં આવે છે. ગુજરાતની જીવાદોરી સમા નર્મદા યોજનાથી ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાણી તેમજ વીજળી […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે અને હવે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. દરમિયાન આજે 6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠુંડુ નગર રહ્યું હતું. જ્યારે અમદાવાદ અને રાજકોટમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી જેટલું નોંધાયું હતું. જ્યારે ગુજરાતના સરહદી જિલ્લા સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ચાર દિવસ કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન […]

સૌરાષ્ટ્ર્ર–કચ્છનાં 12 શહેરોમાં આજથી સ્વયંભૂ લોકડાઉનઃ કડક નિયંત્રણો લદાયા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે મૃત્યુ આંકમાં પણ વધારો થયો છે. ત્યારે કોરોનાના સંક્રમણને ખાળવા માટે આજથી રાજ્યના 29 શહેરોમાં મીની લોકડાઉન લાગુ થઇ ગયું છે અને તેના પાલન માટે પોલીસ અને અન્ય સંસ્થાઓ મેદાને આવી છે. સૌરાષ્ટ્ર્રના 12 શહેરોમાં આજથી આ કડક નિયંત્રણો અમલી બન્યા છે અને ઘણી બજારો બધં જોવા […]

સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં પલટોઃ અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત

કચ્છના ભચાઉમાં કરા પડ્યાં ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા ઉપર ફરી વળ્યાં વરસાદી પાણી ધૂળની ડમરીઓ ઉડી હતી અમદાવાદઃ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક સ્થળો ઉપર ધૂળની ડમરીઓ ઉડવાની સાથે હળવો વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. જ્યારે કચ્છના ભચાઉમાં કરા પડ્યાં હોવાનું જાણવા મળે છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વરસાદ પડતા ખેડૂતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code