1. Home
  2. Tag "Saurashtra-Tamil Sangam"

પીએમ મોદીએ સૌરાષ્ટ્ર તમિલ સંગમના સમાપન સમારોહને સંબોધન કર્યું

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમના સમાપન સમારોહને સંબોધન કર્યું. સભાને સંબોધન કરતા વડાપ્રધાન એ હકીકત તરફ ધ્યાન દોર્યું હતું કે મહેમાનનું આયોજન કરવું એ એક વિશેષ અનુભવ છે પરંતુ દાયકાઓ પછી સ્વદેશ પાછા ફરવાનો અનુભવ અને આનંદ અજોડ છે. તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્રના લોકોએ તમિલનાડુના મિત્રો માટે રેડ કાર્પેટ […]

પીએમ મોદી આજે સૌરાષ્ટ્ર તમિલ સંગમમના સમાપન સમારોહને સંબોધિત કરશે

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી એપ્રિલે એટલે કે આજરોજ સવારે 10:30 કલાકે સૌરાષ્ટ્ર તમિલ સંગમમના સમાપન સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે. આ કાર્યક્રમની ઉત્પત્તિ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રોત્સાહન આપવાના પ્રધાનમંત્રીના વિઝનમાં રહેલી છે જે પહેલો દ્વારા બહાર લાવે છે અને દેશના વિવિધ ભાગોમાં લોકો વચ્ચેના વર્ષો જૂના સંબંધોને ફરીથી શોધવામાં મદદ […]

સૌરાષ્ટ્ર-તમિલ સંગમઃ ગુજરાતનો ગરબો…તમિલનું ભરતનાટ્યમ, કથ્થક અને કલાકૃતિ એક સે બઢ કર એક

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-તમિલ સંગમની ઉજવણી સદીઓના સંબંધોની યાદ તાજી કરવા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમના ચોથા દિવસે પ્રેક્ષકો ઝાંખી જોઈને ઝુમી ઉઠ્યા હતા. આ તમિલ સંગમ ઉજવણી ખરા અર્થમાં યાદગાર પુરવાર થઈ રહી છે. વિશ્વમાં સૌથી વધુ પ્રેમાળ, લાગણીશીલ, કરુણામય અને સંબંધોને મહત્વ આપનાર ભારત દેશ વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના સૂત્રને ચરિતાર્થ […]

પિયુષ ગોયલ રાજકોટમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ દરમિયાન ચિંતન શિબિર – ટેક્સટાઈલ કોન્ક્લેવમાં હાજરી આપશે

રાજકોટ : પીયૂષ ગોયલ, માનનીય કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી અને  દર્શના વિક્રમ જરદોશ, કાપડ અને રેલ્વે રાજ્ય મંત્રી, ટેકનિકલ ટેક્સટાઈલ, નેશનલ ટેકનિકલ ટેક્સટાઈલ મિશનની ફ્લેગશિપ સ્કીમ સંદર્ભની ચિંતન શિબિરમાં ભાગ લેશે. આ સત્ર શુક્રવાર, 21મી એપ્રિલ 2023ના રોજ રાજકોટ, ગુજરાત ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ દરમિયાન હોમટેક […]

દ્વારકા-ટુપણીમાં એવો પ્રેમભાવ મળ્યો કે તમિલનાડુ જવાનું મન થતું નથી :એ.આર મહાલક્ષ્મી

અમદાવાદઃ આ અમારી માતૃભૂમિ છે અને અહીંના લોકોનો એવો પ્રેમ ભાવ મળ્યો છે કે અમને તમિલનાડુ જવાનું મન થતું નથી. ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલું ચરણ ગંગાધામ થી ઓળખાતા ટુંપણી ગામમાં તમિલનાડુના મદુરાઈના મહિલા અગ્રણી એ.આર. મહાલક્ષ્મીજીને બળદગાડામાં બેસાડી સામૈયુ કરી અન્ય તમિલનાડુના મહેમાનોને પણ દાંડીયારાસ –  સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું ત્યારે તેઓ […]

ભારતના ઇતિહાસમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ સુવર્ણ અક્ષરે નોંધાશે

અમદાવાદઃ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત સોમનાથ સાગર વૉક વે નજીક રાજ્યના આદિજાતિ વિકાસ, શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમિલ બાંધવો સાથેના સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આદિજાતિ અને શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરે કહ્યુ હતુ કે, સૌરાષ્ટ્રથી તમિલનાડુ સ્થાયી થયેલા છે તે પૂર્વજોની અસ્મિતા લઈને સૌરાષ્ટ્ર આવેલા તમિલ બાંધવોને પોતાના વતનને મળવાનો આ […]

સૌરાષ્ટ્ર તમિલ સંગમ એ આપણા દેશની વિવિધતામાં એકતાનો ઉત્સવ: હરદીપસિંઘ પુરી

ગીર સોમનાથ: ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમ અંતર્ગત આજે સૌરાષ્ટ્રીયન તમિલો અને વરીષ્ઠ નેતાઓ વચ્ચે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંઘ પુરીએ સૌરાષ્ટ્રીયન તમિલોને આવકારતા જણાવ્યું હતું કે, ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ એ આપણા દેશની વિવિધતામાં એકતાનો ઉત્સવ છે. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું સ્વપ્ન પૂર્ણ થાય તે માટે દેશના વિભિન્ન ભાગો એકબીજાને મળી […]

સૌરાષ્ટ્ર તમિલ સંગમઃ મૂળ સૌરાષ્ટ્રના તમિલ લોકોનું વેરાવળમાં ભવ્ય સ્વાગત, ‘ભારત માતા કી જય’ અને ‘જય સોમનાથ’ના જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

અમદાવાદઃ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ  માટે ખાસ મદુરાઈથી સ્પેશિયલ ટ્રેનમાં સૌરાષ્ટ્રીયન તમિલ લોકો સવારે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા તમિલ બાંધવો- ભગીનીઓનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમિલ સંગમ કાર્યક્રમના ઉપક્રમે વર્ષો બાદ મૂળ વતનની મુલાકાતે આવેલા બંધુઓને  આવકારવા માટે સૌરાષ્ટ્રના દરેક […]

સૌરાષ્ટ્ર તમિલ સંગમઃ ગીર સોમનાથના તમિલ પરિવારોની ગરબે ઘૂમી નવ વર્ષની ઉજવણી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની નેમને સાકાર કરવા સોમનાથના સાન્નિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઈને સોમનાથ તમિલ સમાજમાં પણ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. સોમનાથ તમિલ સમાજ પોતાના બંધુઓને આવકારવા થનગની રહ્યો છે. આ કાર્યક્રમ પૂર્વે 14 એપ્રિલના રોજ મૂળ તમિલ સૌરાષ્ટ્રિયન સમાજે પોતાના નવા વર્ષ ‘પૂથાંડુ વઝથુકલ’ની પરંપરાગત રીતે […]

સૌરાષ્ટ્ર તમિલ સંગમ: તમિલનાડુના પંડિતોએ દરિયામાં સ્થિત શિવલિંગ પર વિશેષ અભિષેક કર્યો

અમદાવાદઃ સોમનાથ પાસે ભીડિયા વિસ્તારમાં ભીડભંજન મહાદેવ પાસે દરિયામાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલા છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમ માટે તમિલનાડુથી ખાસ આવેલા પંડિતોએ અહીં બાણગંગા તરીકે પ્રચલિત શિવલિંગ પર શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અભિષેક કર્યો હતો. આ સાથે સંગમમની સફળતા માટે પ્રાર્થના કરીને શુભકામનાઓ પાઠવી હતી. તમિલનાડુના પલાની વિસ્તામાં આવેલા કાર્તિકેય મંદિરના પૂજારી અરૂણજીએ કહ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code