1. Home
  2. Tag "Saurashtra-Tamil Sangam"

સોમનાથમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમનું ઉદ્ઘાટન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના હસ્તે સોમવારે કરાશે

ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાંથી વર્ષો પહેલા  અનેક પરિવારો એવા છે, કે તેમણે પરિવાર સાથે ધંધાર્થે તમિલનાડુમાં જઈને વસવાટ કર્યો છે. આથી બન્ને પ્રદેશોની સંસ્કૃતિના આદાન-પ્રદાન માટે સૌરાષ્ટ્ર-તમિલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તામિલનાડુંના ગુજરાતી પરિવારોની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમનો કાર્યક્રમ આગામી. તા. 17મી એપ્રિલે સોમનાથ ખાતે યોજાશે.  જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદલે હવે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કાર્યક્રમનું ઉદઘાટન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code