1. Home
  2. Tag "saurashtra"

સૌરાષ્ટ્રમાં ઉનાળું પાકનાં વાવેતરમાં 38.700 હેકટર સાથે ભાવનગર જિલ્લો મોખરે

ભાવનગર, 16 માર્ચ 2026:  Bhavnagar district leads in summer crop cultivation રવિ સીઝન પૂર્ણ થતાં સૌરાષ્ટ્રભરમાં ઉનાળા પાકનું વેવાતર કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં થયેલા ઉનાળું વાવેતરના આંકડા જોઈએ તો ભાવનગર જિલ્લો મોખરે છે. ભાવનગર જિલ્લામાં 38.700 હેકટરમાં ઉનાળું પાકનું વાવેતર પૂર્ણ થયું છે. જોકે અન્ય જિલ્લામાં ઉનાળું પાકનું વાવેતર ચાલી રહ્યું છે. […]

રાજકોટથી દુબઈ અને બેંગકોકની ફ્લાઇટ્સ શરૂ કરવા રજૂઆત કરાઈ

રાજકોટ, 10 ફેબ્રુઆરી 2026: સૌરાષ્ટ્રના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (હિરાસર) ખાતેથી વહેલી તકે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થાય તે ખૂબ જરૂરી છે. આ દિશામાં સક્રિય પ્રયાસોના ભાગરૂપે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને એક મહત્વપૂર્ણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સની મુખ્ય માંગ […]

સૌરાષ્ટ્રમાં વાહનોની અડફેટે સિંહ સહિત વન્ય પ્રાણીઓને બચાવવા એક્શન પ્લાન

રાજકોટ, 5 ફેબ્રુઆરી 2026:  સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓના હાઈવે તેમજ રોડ-રસ્તાઓ પર અવાર-નવાર સિંહ સહિત વન્ય પ્રાણીઓ આવી જતા હોય છે. અને અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે આવા અકસ્માતો રોકવા માટે વનવિભાગે કમર કસી છે. તાજેતરમાં અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતમાં સિંહોના મૃત્યુની વધતી ઘટનાઓને પગલે પીસીસીએફ (PCCF) દ્વારા વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ વિડિયો કોન્ફરન્સ […]

સૌરાષ્ટ્રમાં ફરી હવામાનમાં પલટો, સવારે ધૂમ્મસભર્યુ વાતાવરણ, બપોરે ગરમીનો અહેસાસ

રાજકોટ, 30 જાન્યુઆરી 2026: શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે સૌરાષ્ટ્રમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારે ધૂમ્મસભર્યુ વાતાવરણ સર્જાયુ હતું. પણ બપોરના ટાણે તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થતાં ઠંડી ગાયબ થઇ ગઇ હતી. આમ લોકોએ બે ઋતુનો અનુભવ કર્યો હતો. રાજકોટમાં આજે વહેલી સવારે ધૂમ્મસ બાદ હવામાં ભેજ 79 ટકા સાથે લઘુતમ […]

130 કરોડના દરિયાકાંઠા વિકાસ સાથે કચ્છ – સૌરાષ્ટ્રમાં રોકાણની નવી તકો

કચ્છ અને સૌરાષ્ટ્ર ટૂરિઝમ રોકાણ માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ પ્રીમિયમ પ્લેટફોર્મ બનશે ગુજરાતનો દરિયાકાંઠો: ગ્લોબલ બ્લૂ ફ્લેગ અને આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે નવી ઊંચાઈએ ભારતીય પ્રવાસીઓને વિદેશ ગયા વિના વિશ્વ-સ્તરીય બીચ અને આધુનિક સુવિધાઓનો આનંદ માણી શકશે ગાંધીનગર: ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર આજે ટકાઉ વિકાસ, આધુનિક માળખાકીય સુવિધાઓ અને વૈશ્વિક ગુણવત્તાના ધોરણો સાથે દેશ માટે […]

સૌરાષ્ટ્રના મહુવા સહિત યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

મહુવા યાર્ડમાં પ્રતિકિલો અઢી રૂપિયાના ભાવે વેચાતી ડુંગળી, વાવેતરનો ખર્ચ પણ ન નિકળતા ખેડૂતોની કફોડી હાલત, ડુંગળી પકવતા ખેડૂતોને મદદ કરવા સરકાર સમક્ષ માગ ભાવનગરઃ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં ડુંગળીના પુરતા ભાવ ન મળતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે. જિલ્લામા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ખેડૂતોને પ્રતિ કિલો ડુંગળીનો ભાવ […]

સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસ છવાયું, મધરાત બાદ ઠંડીનો ચમકારો

સૌરાષ્ટ્રમાં ધીમા પગલે શિયાળાનું આગમન, અનેક વિસ્તારોમાં પરોઢે ઝાળક વર્ષા થઈ, વિઝીબિલિટી ઝીરો થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા રાજકોટઃ ચોમાસાની વિદાય અને શિયાળાના આગમન પહેલા જ સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી વેર્સ્ટન ડિસ્ટર્બન્સનાં કારણે ફરી એકવાર હવામાન પલટો સર્જાયો હતો.અને મોટાભાગના વિસ્તારોમાં ગાંઢ ધૂમ્મસ છવાયુ હતું. જેમાં ખાસ કરીને ગોંડલ, ધોરાજી, ચોટીલા, જેતપુર, પંથકમાં ભારે […]

સૌરાષ્ટ્રમાં રેશનિંગની દૂકાનોને અનાજનો પુરતો મળે છે કે કેમ, તેની વિઝિલન્સ દ્વારા તપાસ

ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસો.ની રેશનિંગનો જથ્થો ઓછા મળતો હોવાની ફરિયાદ, એસોની રજૂઆત બાદ પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી, રેશનિંગના વેપારીઓને સમયસર માલ મળી ગયો છે કે નહીં તેની પણ તપાસ, રાજકોટઃ સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત શહેરોમાં પુરવઠા વિભાગની વિઝિલન્સ ટીમોએ તપાસ હાથ ધરી છે. ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા રેશનીંગના વેપારીઓને ગોડાઉનમાંથી […]

ગુજરાતમાં સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં 100ટકાથી વધુ વરસાદ

ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે આજે જણાવ્યું હતું કે, આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે ખૂબ સારું રહ્યું છે. સૌરાષ્ટ્રને બાદ કરતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 100ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ સારા વરસાદને કારણે રાજ્યમાં જળસંગ્રહ માટે પણ ઉત્તમ તક મળી છે. રાજ્યના જળાશયો અને તળાવોમાં નવા […]

કેદારનાથની યાત્રાએ ગયેલા સૌરાષ્ટ્રના 47 યાત્રિકો ગૌરીકૂંડથી સોનપ્રયાગ વચ્ચે ફસાયા

ભારે વરસાદને લીધે રસ્તો તૂટી જતા 6 કિમી વરસતા વરસાદમાં ચાલવું પડ્યું, 180 યાત્રિકામાંથી 133 યાત્રિકો દર્શન કરી પરત ફર્યા, તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે લાકડાંનો પુલ બનાવી દેતા બાકીના યાત્રિકો પરત ફરી રહ્યા છે રાજકોટઃ સૌરાષ્ટ્રમાંથી 180 જેટલા પ્રવાસીઓનું ગૃપ ચારધામની જાત્રાએ ઉત્તરાખંડ ગયુ છે. જ્યાં કેદારનાથના દર્શન માટે રાજકોટના પડધરી તાલુકાના દેપાળીયામાં શ્રી રામધૂન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code