અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ટેક્સ વિભાગનું કૌભાંડ, વિજિલન્સ તપાસની માગ છતાં કોઈ પગલા ન લેવાયા
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન ભ્રષ્ટાચારની ગંગોત્રી બની ગયું છે. દરેક વિભાગમાં વધતો-ઓછો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. મ્યુનિ, કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સ એ આવકનો સૌથી મોટો સ્ત્રોત ગણાય છે. પણ આ ટેકસ વિભાગ પણ ભ્રષ્ટાચારની બાકાત નથી. ખૂદ રેવન્યુ કમિટીના ચેરમેને જ વિજિલન્સની તપાસ માગી છે. તેમના કહેવા મુજબ 150 નાગરિકોના પૈસા જમા ન થયા હોવા છતાં તેમની […]