1. Home
  2. Tag "Scholarships"

શિક્ષણ સહાય યોજનાઃ રાજ્યમાં અત્યાર સુધીમાં 2.81 લાખ જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ

ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા અને સાક્ષરતા દર સતત વધી રહ્યો છે. જ્યારે ડ્રોપઆઉટ રેશિયોમાં પણ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યના શ્રમિક પરિવારના બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી ઉજજવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘શિક્ષણ સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના […]

ભારતની ડિગ્રી ઓસ્ટ્રેલિયામાં પણ માન્ય રહેશે,PM એલ્બનીઝએ કહ્યું- વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપીશું

અમદાવાદ:ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની એલ્બનીઝસે બુધવારે સાંજે જાહેરાત કરી હતી કે તેમના દેશ અને ભારત સરકારે ઓસ્ટ્રેલિયા-ભારત શૈક્ષણિક લાયકાત માન્યતા પદ્ધતિને અંતિમ સ્વરૂપ આપ્યું છે. એલ્બનીઝએ એક કાર્યક્રમમાં સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે,ઓસ્ટ્રેલિયાની ડીકિન યુનિવર્સિટી ગિફ્ટ સિટી, ગાંધીનગર, ગુજરાત ખાતે આંતરરાષ્ટ્રીય શાખા કેમ્પસ સ્થાપશે. તેમણે કહ્યું કે અમારા દ્વિપક્ષીય શિક્ષણ સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ […]

રાજ્યમાં FRC યોજના અંતર્ગત ખાનગી કોલેજોના SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ અપાશે

ગાંધીનગરઃ રાજ્ય મંત્રી મંડળની આજે બુધવારે મળેલી કેબીનેટની બેઠકમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યાં હતાં.જેમાં રાજ્યના SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓના શિક્ષણના વિશાળ હિત માટે રાજ્ય સરકારે ફ્રી-શીપ કાર્ડ યોજના અંતર્ગત મળતી શિષ્યવૃતિનો બોજ વિદ્યાર્થીઓ વતી રાજ્ય સરકાર ઉપાડશે અને આ ફી સીધી જે તે સંસ્થામાં સરકાર દ્વારા જ જમા કરાવી દેવાશે. SC કેટેગરીના 6 હજાર […]

ગુજરાતઃ 40 ટકા દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનો નિર્ણય

5.39 લાખ વિદ્યાર્થીઓને થશે લાભ સરકારના નિર્ણયથી દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં ખુશી અમદાવાદઃ ગુજરાતમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે 40 ટકા દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃતિ આપવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી 5.39 લાખ વિદ્યાર્થીઓને લાભ થવાની આશા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને સરકાર દ્વારા વિવિધ […]

ધોરણ-6 અને 9ના વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિની પરીક્ષા મોકૂફ

ગાંધીનગરઃ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ-6 અને 9ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ માટે પરીક્ષા લેવાય છે. કોરોનાના વધતા જતા સંક્રમણથી 2જી મેના રોજ લેવાનારી પરીક્ષા મોકુફ રખાઈ છે. પરીક્ષાની નવી તારીખ કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજ્યમાં ધોરણ 6 અને 9ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારના એમએસઆરડી દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code