ગુજરાતમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ હવે તા, 26મી જુનથી યોજાશે
ગ્રામ પંચાયતોની ચૂંટણીને લીધે પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ફેરફાર કરાયો, રથયાત્રાના દિને પ્રવેશોત્સવને લીધે શાળાઓએ રજામાં ફેરફાર કરવા પડશે, મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સમાજોત્સવ બનાવવાની અપીલ કરી ગાંધીનગરઃ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અગાઉ તા. 18મીથી 20મી જુન દરમિયાન યોજાવાનો હતો. અને એનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો હતો. પણ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ જાહેર થતાં […]