1. Home
  2. Tag "schools"

શાળાઓમાં કાયમી શિક્ષકો હાજર થતાં જ જ્ઞાન સહાયકોને છૂટા કરાશે, કરારની શરતોમાં ફેરફાર

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘણીબધી જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકારે શિક્ષકોની ખાલી જગ્યાઓ પર 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી સામે ટાટ અને ટેટ ઉતિર્ણ ઉમેદવારોએ ભારે વિરોધ કર્યો છે. અને રોજ-બરોજ લડતના કાર્યક્રમો પણ આપવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકો પાસે જે […]

શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી માટે હવે તા. 17મી સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્ય સરકારે શાળાઓમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂકો કરવાનો નિર્ણય લેતા ટાટ અને ટેટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. અને શિક્ષકોની કાયમી ભરતી કરવાની માગ કરી રહ્યા છે. બીજીબાજુ સરકારે જ્ઞાન સહાયકની ભરતી માટે પ્રાથમિક વિભાગની ભરતીના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. હવે આગામી તા. 17 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી […]

દિલ્હીમાં 8-10 સપ્ટેમ્બર સુધી તમામ સ્કૂલ, કોલેજ અને ઓફિસ બંધ રહેશે,નોટિફિકેશન જાહેર

દિલ્હી: રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જી -20 સમિટને ધ્યાનમાં રાખીને 8 થી 10 સપ્ટેમ્બરને જાહેર રજા જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અધિકારીઓએ અહીં આ માહિતી આપી હતી. શહેરની તમામ શાળાઓ, તેમજ દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ની ઓફિસો હવે ત્રણ દિવસ માટે બંધ રહેશે. “મુખ્ય સચિવ નરેશ કુમારે પોલીસના પ્રસ્તાવ સાથે […]

શાળાઓમાં બિનશૈક્ષણિક સ્ટાફને પ્રમોશન માટે હવે ખાતાકીય પરીક્ષા પાસ કરવી પડશે

અમદાવાદઃ રાજ્યમાં શાળાઓમાં બિન શૈક્ષણિક કર્મચારીઓને બઢતી માટે ખાતકીય પરીક્ષા પાસ કરવી પડશે. હાલ બિન શૈક્ષણિક કર્મચારીઓને સિનિયોરિટીના આધારે પ્રમોશન આપવામા આવતું હતું, પરંતુ હવે ખાતાકીય પાસ કરી હોય તેમને જ પ્રમોશન આપવા માટે સૂચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં શિક્ષમ વિભાગના નાયબ નિયામકે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને જણાવ્યું છે કે, […]

ગુજરાતમાં શાળાઓમાં આજે મહુર્રમની રજા નહીં મળે, શાળા ચાલુ રાખવા કરાયો પરિપત્ર

ગાંધીનગરઃ ગુજરાતમાં તમામ શાળાઓમાં અગાઉ મહોરમની રજા જાહેર કરવામાં આવી હતી. આમે ય શૈક્ષણિક કેલેન્ડર મુજબ પણ મહોરમના દિવસે જોહેર રજા દર્શાવવામાં આવેલી છે. ત્યારે  શિક્ષણ વિભાદ દ્વારા પરિપત્ર કરીને મહોરમની જાહેર રજા રદ કરવામાં આવી હોવાથી તા. 29મીને શનિવારે શાળાઓ ચાલુ રાખવાની સુચના આપી હતી, જો કે કેન્દ્ર સરકારે 24 જુલાઈનાં રોજ પરિપત્ર કરી […]

શાળાઓમાં કરાર આધારિત ખેલ સહાયક અને જ્ઞાન સહાયકની ભરતી કરાશે

ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ ખેલ-કૂદમાં વધુ રસ લેતા થાય તે માટે શારિરીક શિક્ષણ ભણાવવા ખેલ સહાયકોની ભરતી કરવાની ઘણા સમયથી માગણી કરવામાં આવતી હતી. શિક્ષક સંઘોએ પણ સરકાર સમક્ષ માગણી કરી હતી. આખરે રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ખેસ સહાયકો અને જ્ઞાન સહાયકોની કરાર આધારિત […]

ગુજરાતની તમામ શાળાઓમાં બીજા અને ચોથા શનિવારે રજા રાખવા શાળા સંચાલક મંડળની માગણી

અમદાવાદઃ રાજ્ય સરકારના કર્મચારીઓની જેમ શાળાઓમાં પણ મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા રાખવા શાળા સંચાલક મંડળે સરકારને વિનંતી કરી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને બીજા અને ચોથા શનિવારે જાહેર રજા હોય છે. તેથી બાળકોને પણ બીજા અને ચોથા શનિવારની જાહેર રજાનો લાભ આપવો જોઈએ. રાજ્ય અને કેન્દ્રમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે […]

ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ વેકેશન ખૂલતા જ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઊઠી

ગાંધીનગરઃ  ગુજરાતમાં આજે સોમવારથી ઉનાળું વેકેશન બાદ શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઊઠી હતી. વિદ્યાર્થીઓ પોતાના સહધ્યાયીઓને મળીને ખૂશી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. શિક્ષકોએ પણ શૈક્ષણિક સત્રનો પ્રથમ દિવસ હોય વિદ્યાર્થીઓનો પરિચય મેળવીને શિક્ષણકાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં આજથી નવા શૈક્ષણિક સત્ર શરૂ થયો છે. […]

અમદાવાદની શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓને પ્રવેશ આપનારા સામે કડક પગલાં લેવાશે

અમદાવાદઃ ગુજરાતમાં ઘણીબધી ગ્રાન્ટેડ, સરકારી અને ખાનગી શાળાઓમાં પણ ભૂતિયા યાને ડમી વિદ્યાર્થીઓ દર્શાવવામાં આવતા હોય છે. સરકાર તરફથી મળતો લાભ લેવા માટે કે અપુરતા વિદ્યાર્થીઓને કારણે શિક્ષકોને છૂટા ન થવું પડે તે માટે પુરતા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવા માટે ડમી વિદ્યાર્થીને પ્રવેશ અપાતો હોય છે. આ ઉપરાંત છેલ્લા ચાર પાંચ વર્ષથી એવો ક્રેઝ શરૂ થયો […]

6 વર્ષની વય પૂર્ણ કરેલા બાળકોને પ્રવેશના નિયમ સામે રિટ, HCએ સરકાર પાસે જવાબ માગ્યો

અમદાવાદઃ ગુજરાતમાં જુન-જુલાઈથી શરૂ થતા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ જશે. જેમાં પ્રાથમિક શાળાઓમાં 1લાં ધોરણમાં 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકોને જ પ્રવેશ આપવામાં આવશે. સરકારની આ નીતિ સામે વાલીઓમાં વિરોધ ઊઠ્યો છે. દરમિયાન એક વાલીએ ગુજરાત હાઈકોર્ટમાં સરકારના આ નિયમ સામે રિટ કરતાં  હાઈકોર્ટે સોગંદનામા સાથે જવાબ રજુ કરવા સરકારને આધેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code