1. Home
  2. Tag "science"

રામ નવમીઃ રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું

લખનૌઃ રામ નવમીની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અયોધ્યાનગરી પણ આજના પાવન પર્વ પર રામમય બની છે. સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રી રામજીના દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામ નવમી છે. રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. લગભગ ચાર મિનિટ સુધી રામલલાની […]

દીકરીઓની ક્ષમતા વિજ્ઞાન-ટેક્નોલોજીથી લઈને પોલીસ અને સેના સુધીના દરેક ક્ષેત્રમાં દેખાઈ રહી છે: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ભાંજા બિહાર, ગંજમ, ઓડિશા ખાતે બેરહામપુર યુનિવર્સિટીના 25મા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ઓડિશાનો દક્ષિણ વિસ્તાર માત્ર ઓડિશાના ઇતિહાસમાં જ નહીં, પરંતુ ભારતના ઇતિહાસમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ ભૂમિ શિક્ષણ, સાહિત્ય, કળા અને હસ્તકલાથી સમૃદ્ધ છે. આ પ્રદેશના પુત્રો કબી સમ્રાટ ઉપેન્દ્ર […]

સંસ્કૃતિ અને વિજ્ઞાન એક-બીજાના વિરોધી નહીં પરંતુ પુરક છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હી: રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે ‘ચંદ્રયાન-3’ની સફળતા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો), વૈજ્ઞાનિકો અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, સંસ્કૃતિ અને વિજ્ઞાન એકબીજાના વિરોધી નથી, પરંતુ પૂરક છે. ‘ચંદ્રયાન-3ની સફળતા અને અવકાશ ક્ષેત્રે આપણા રાષ્ટ્રની સિદ્ધિઓ વિશેની ચર્ચા’માં લોકસભામાં તેમણે એમ પણ કહ્યું કે, ‘ચંદ્રયાન-3’ની સફળતા એ તમામ લોકો માટે […]

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેકટિકલ પરીક્ષા 20મી ફેબ્રુઆરીથી લેવાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પરીક્ષા આગામી તા. 14 માર્ચથી શરૂ થશે તે અગાઉ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા 20 ફેબ્રુઆરીથી લેવાની જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર(હોલટિકિટ) બોર્ડની વેબસાઇટ sciprac.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળાના નોંધાયેલા મોબાઇલ નંબર અથવા […]

વિક્રમ-એસ પ્રારંભ મિશન: ભારતના પ્રથમ ખાનગી રોકેટ વિક્રમનું શ્રી હરિકોટાથી પહેલું ઉડ્ડયન સફળ, નવો ઈતિહાસ રચાયો

દેશમાં સૌ પ્રથમ વખત ખાનગી સ્પેસ કંપની વિક્રમ-એસ દ્વારા બનાવવામાં આવેલ રોકેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.આ ઘટનાથી  ભારતીય અંતરીક્ષ કાર્યક્રમને એક અલગ ઊંચાઈ મળી છે. 18 નવેમ્બર 2022ના રોજ સવારે 11.30 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી અંતરીક્ષની દુનિયામાં એક નવો ઈતિહાસ લખાયો. પ્રારંભ એ હૈદરાબાદ સ્થિત ઈન્ડિયા સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસનું પ્રથમ […]

જીસીઈઆરટી દ્વારા ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ વિષય અંતર્ગત પ્રદર્શનો યોજાશે

ગાંધીનગરઃ  રાજ્યભરમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ વિષયો અંતર્ગત વિવિધ કક્ષાએ પ્રદર્શનો યોજાશે. આ પ્રદર્શનો શાળા, સીઆરસી, બીઆરસી, એસવીએસ, જિલ્લા કક્ષા અને રાજ્યકક્ષાએ યોજવા તબક્કાવાર આયોજન કરાયું છે. શાળાના વિદ્યાર્થીઓ આ વિષયો પર મોડલ નિર્માણ કરે તે જરૂરી છે. તેમ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઈઆરટી), ગાંધીનગરની યાદીમાં જણાવાયું […]

આધ્યાત્મિકતા અને સાઈન્સના વિશ્વાસ સાથે જોડાયેલી આ કેટલીક જાણવા જેવી બાબતો

વિશઅવભરમાં કોઈ સાયન્સને બેસ્ટ કહે છે તો કોઈ ઘર્મને.જ્યાં વિજ્ઞાન તથ્યો અને તર્કમાં માને છે, ત્યાં ધર્મ લોકોને વાર્તાઓ અને માન્યતાઓથી જોડે છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે માનવીએ કયા વિજ્ઞાન કે ધર્મ પર વધુ વિશ્વાસ કરવો જોઈએ? જો કે આ મામલે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો અભ્યાસ મુજબ, વૈજ્ઞાનિકોની દલીલો ધાર્મિક […]

વૈજ્ઞાનિકોની નવી ટેક્નિક, હવે 65 વર્ષને માણસ પણ 25 વર્ષનો લાગશે

વિજ્ઞાનમાં નવી શોધ વૈજ્ઞાનિકોએ બનાવી નવી ટેક્નિક 65 વર્ષનો માણસ પણ લાગશે 25 વર્ષનો વિજ્ઞાન જગતમાં જેટલી શોધ થાય એટલી ઓછી, એવું કહીએ તો પણ ચાલે કારણ કે વૈજ્ઞાનિકો દ્વારા એટલી બધી શોધ કરવામાં આવે છે જેના વિશે કોઈ સામાન્ય વ્યક્તિ તો વિચારી પણ ન શકે. હવે વૈજ્ઞાનિકો દ્વારા એવી શોધ કરવામાં આવી છે જેનાથી […]

આ રાશિના જાતકો રૂપિયાને બચાવવામાં ખુબ હોશિયાર હોય છે

રૂપિયાની બચત કરવી છે જરૂરી આ રાશીના જાતકો હોય છે ખુબ હોશિયાર રૂપિયાની બચત કરવા તેમને સરસ આવડે છે રૂપિયાને લઈને એવું કહેવામાં આવે છે કે લક્ષ્મીજીની જેની પર દયા હોય તે વ્યક્તિ જ રૂપિયાની બચત કરી શકે છે, બાકી જે રૂપિયાની બચત કરવી પણ સામાન્ય વાત નથી. આવામાં જો વાત કરવામાં આવે કેટલીક રાશિના […]

શું થાય? જો આ દુનિયામાંથી તમામ મચ્છરનો નાશ થઈ જાય તો…

મચ્છરોનું પણ છે મહત્વ આ કારણથી કામ આવે છે મચ્છર મચ્છર ન હોય તો શું થાય.? તે જાણો દેશના કોઈ પણ શહેરમાં કે કોઈ પણ ભાગમાં જતા રહો, ત્યાં મચ્છર તો જોવા મળશે જ. મચ્છરોના કારણે હંમેશા રોગચાળો અને બીમારીઓ ફેલાતી હોય છે પણ શું તમે વિચાર્યું છે કે મચ્છર આ દુનિયામાં રહે જ નહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code