1. Home
  2. Tag "sco"

SCOની બેઠકમાં ચીનના આ પગલા પર રશિયા અને પાકિસ્તાન એકસાથે આવ્યા,ભારતે કર્યો વિરોધ

દિલ્હી : ભારતની અધ્યક્ષતામાં મંગળવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના નેતાઓની સમિટ યોજાઈ હતી. કોન્ફરન્સના અંતે જારી કરાયેલી નવી દિલ્હીની ઘોષણામાં ભારતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI પ્રોજેક્ટ)ને સમર્થન આપતા ફકરા પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, ચીનના આ પ્રોજેક્ટને લઈને રશિયા અને પાકિસ્તાન સહિત ઘણા દેશોએ પોતાનું સમર્થન […]

એસસીઓની બેઠકમાં આતંકવાદ મુદ્દે પીએમ મોદીના પાકિસ્તાન ઉપર પ્રહાર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સહિત અન્ય સભ્ય દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પીએમ મોદીએ સંમેલનમાં આતંકવાદ મામલે નામ લીધા વિના પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું […]

ચીનના રાષ્ટ્રપતિ ભારતમાં આયોજિત થનારી વર્ચ્યુઅલ SCO મીટિંગમાં ઉપસ્થિત રહેશે, ચીનના વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ

  દિલ્હીઃ- આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારત દ્વારા વર્ચ્યુઅલ એસસીઓ સમિટનું આયોજન કરવામાં આવશે જેમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ હાજરી આપશે. આ બાબતને લઈને ચીનના વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ તે રીતે  SCO એ એક પ્રભાવશાળી આર્થિક અને સુરક્ષા બ્લોક છે અને તે સૌથી મોટા આંતર-પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંના એક […]

બિલાવલને આતંકી ઈન્ડસ્ટ્રીના પ્રવક્તા ગણાવતા વિદેશ મંત્રી એસ.જયશંકર

નવી દિલ્હીઃ ગોવામાં આયોજીત એસસીઓના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પણ ભારત આવ્યાં છે. આજેસવારે એસસીઓની બેઠક પૂર્વે એસ.જયશંકરએ બિલાવલનું સ્વાગત કર્યું હતું બેઠક બાદ વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાનના વિદેશ મંત્રી ભુટ્ટો ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન તેમણે ભુટ્ટોને આતંકવાદ ઉદ્યોગના પ્રમોટર અને પ્રવક્તા કહ્યાં હતા. […]

SCO બેઠક દરમિયાન મંત્રી એસ જયશકંરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, પાકિસ્તાનનું નામ લીધા વિના કર્યો શાબ્દિક પ્રહાર

SCO બેઠકમાં મંત્રી જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો પાકિસ્તાનને નામ લીધાવિના આડેહાથ લીધુ કહ્યું સીમાપાર આતંકવાદ શાખી નહી લેવાય દિલ્હીઃ- હાલ ગોવામાં એસસીઓની બેઠક ચાલી રહી છે ગઈકાલથી શરુ થયેલી બેઠકનો આજે છેલ્લો દિવસ છે વિદેશના મંત્રીઓને આ બેઠકમાં ભાગ લીધો છે ત્યારે ભારત તરફથી વિદેશમંત્રી એસ જયશંકરે મહેમાનોની યજમાની કરી હતી, આ બેઠકમાં પાકિસ્તાનના મંત્રીની […]

SCOમાં ભાગ લેવા બિલાવલ ગોવા પહોંચ્યા, ભુટ્ટોના સ્વાગત વખતે આતંકીઓના આકા પાકિસ્તાન તરફી નારાજગી જોવા મળી

પણજીઃ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટો ઝરદારી ગોવા પહોંચ્યા હતા. શુક્રવારે સવારે બેઠક પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે તમામ મંત્રીઓનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમણે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીનું પણ સ્વાગત કર્યું, પરંતુ બંને નેતાઓ વચ્ચેનું અંતર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. વિદેશ મંત્રી એસ. જયશંકરે બિલાવલ […]

મંત્રી એસ જયશંકરે ગોવામાં ચીનના વિદેશમંત્રી સાથે કરી બેઠક, આ મુદ્દાઓ પર ચર્ચા થઈ

વિદેશમંત્રી એસ જયશંકરે ચીનના મંત્રીઓ સાથએ કરી વાત ગોવા ખઆતે દ્રિપક્ષીય વાતચીત દિલ્હીઃ- વિતેલા દિવના રોજથી દેશના કેન્દ્રસાશિત પ્રદેશ ગોવામાં  SCOના વિદેશમંત્રીઓની બેઠક યોજાઈ છે એ બેઠક ગઈકાલે અને આજે આમ બે દિવસ ચાલી રહી છે ત્યારે વિદેશમંત્રી એસ જયશંકરે ગુરુવારે સાંજે રશિયા, ચીન, પાકિસ્તાન અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશ ના અન્ય સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ […]

SCO દેશોનો આતંકવાદ સામે સામૂહીક અવાજ , કહ્યું ‘આતંકવાદી ગતિવિધિઓ સામે કાર્યવાહી જરૂરી’

એસસીઓ દેશઓ આતંકદવાદ સામે એકજૂથ થયા કહ્યું  આતંકવાદ સામે કાર્યવાહી જરુરી દિલ્હીઃ- વિશઅવભરમાં હાલ મોટી સમસ્યાઓમાંની એક સમસ્યા આતંકવાગદી પ્રવૃત્તિઓની છે દરેક દેશ આતંકવાદ સામે કટ્ટરતાથી લડી રહ્યો છે ત્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન-એસસીઓના સભ્ય દેશોને આતંકવાદને ખતમ કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને મદદ અને નાણાં પૂરાં પાડનારાઓની જવાબદારી નક્કી કરવા સાથે મળીને […]

SCO બેઠકમાં PM મોદીએ ચીનના રાષ્ટ્રપતિ અને પાકિસ્તના PMથી અંતર રાખી આપ્યો સ્પષ્ટ સંકેત

નવી દિલ્હીઃ એસસીઓ બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભ્ય દેશના રાષ્ટ્રપતિ-વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. આ સમિટમાં પાકિસ્તાનના પીએમ શરીફ અને ચીનના રાષ્ટ્રપતિ શી જીંગપીંગ પણ ઉપસ્થિત રહ્યાં હતા. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને નેતાઓને મળવાનું ટાળ્યું હતું. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને આતંકવાદીઓને સમર્થન આપવાનું બંધ કરવાનું તથા ચીનને સરહદ ઉપર કરવામાં આવતી […]

વારાણસી એસસીઓએ પ્રથમ પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની જાહેર કરી

લખનઉ:ઉત્તર પ્રદેશના વારાણસીને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની પ્રથમ પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ઉઝબેકિસ્તાનના સમરકંદમાં SCO ના  સભ્ય દેશોના સરકારના વડાઓની 22મી સમિટમાં વર્ષ 2022-23 માટે SCO પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે વારાણસીની પસંદગી કરવામાં આવી હતી.આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. વારાણસીને SCO પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code