ગુજરાત સરકાર વિરોધ છતાંયે માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરશે
અમદાવાદઃ ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કાયમી ભરતી નહીં કરીને 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરાતાં તેનો ટાટ અને ટેટની પરીક્ષા ઉતિર્ણ કરેલા ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સરકારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં તમામ ખાલી જગ્યાઓ જ્ઞાન સહાયકોથી ભરવાની તજવીજ હાથ ધરી છે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા […]


