મંદિરોના પૂજારીઓના વેતન માટે કમિશન બનાવવાની અરજી પર સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર
નવી દિલ્હી, 18 એપ્રિલ 2026: સુપ્રીમ કોર્ટે સોમવારે એ જનહિત અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેમાં રાજ્ય સરકારોના નિયંત્રણ હેઠળના મંદિરોના પૂજારીઓ, સેવાદારો અને અન્ય કર્મચારીઓના વેતન તથા સુવિધાઓની સમીક્ષા કરવા માટે ન્યાયિક આયોગ અથવા નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી હતી. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે […]


