1. Home
  2. Tag "Sectors"

ગાંધીનગરમાં પાણીનો વપરાશ ઘટતાં સેક્ટરોના બોર બંધ કરવાનો નિર્ણય, હવે નર્મદાનું જ પાણી મળશે

ગાંધીનગરઃ શહેરમાં શિયાળાની ઋતુ તેમજ માવઠાની અસરના કારણે રોજીંદા પાણીનાં વપરાશમાં ઘટાડો નોંધાયો હતો. જેના પગલે સેક્ટરના બોરને જરૂરિયાત મુજબ જ ચાલુ કરવાનો નિર્ણય પાટનગર યોજના વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. હાલ સેક્ટરોના બોરનું પાણી ન આપવામાં આવે તો પણ શહેરીજનોને પુરતુ પાણી મળી રહે છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગરમાં પાણીના વિતરણમાં પ્રેશરની સમસ્યાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code