1. Home
  2. Tag "Security Personnel"

બિહાર ચૂંટણી 2025: દરેક બૂથ પર સશસ્ત્ર દળો, બધી સરહદો સીલ, 4.5 લાખ સુરક્ષા કર્મચારીઓ તૈનાત

પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 18 જિલ્લાઓના 121 મતવિસ્તારોનો સમાવેશ થાય છે. તમામ મતદાન મથકો પર સશસ્ત્ર દળો તૈનાત કરવામાં આવ્યા છે. ચૂંટણી કાર્ય માટે આશરે 4,50,000 સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં કેન્દ્રીય દળોની 1,500 કંપનીઓનો સમાવેશ થાય છે. વધુમાં, બિહાર પોલીસ, બિહાર સ્પેશિયલ […]

છત્તીસગઢમાં નક્સવાદીઓએ સુરક્ષા જવાનોના વાહનને બનાવ્યું નિશાન, આઠ જવાન શહીદ

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં નવા વર્ષના આરંભ સાથે જ નક્સલવાદીઓ ફરીથી સક્રીય થયા હોય તેમ બીજાપુર વિસ્તારમાં સુરક્ષા જવાનોના વાહનને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં આઠ જવાનો શહીદ થયાં હતા. જ્યારે સુરક્ષા જવાનોના વાહનના ચાલકનું પણ મૃત્યું થયું હતું. આ હુમલાને અંજામ આપવા માટે નક્સલીઓએ લેન્ડમાઈન બિછાવી હતી. આ બનાવને પગલે સુરક્ષા એજન્સીઓએ નક્સલવાદીઓ સામે ઓપરેશન […]

છત્તીસગઢ: બીજાપુરમાં સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણમાં બે નક્સલી માર્યા ગયા

બીજાપુર: છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં શુક્રવારે સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા. બીજાપુરના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટર સવારે નેન્દ્ર અને પુન્નુર ગામોના જંગલોમાં થયું હતું જ્યારે સુરક્ષા કર્મચારીઓની એક ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી. તેમણે કહ્યું કે એન્કાઉન્ટર બંધ થયા બાદ ઘટના સ્થળેથી બે નક્સલવાદીઓના મૃતદેહ, એક […]

પાકિસ્તાની સેનાએ લશ્કર-એ-ઈસ્લામના 9 લોકોને માર્યા, અથડામણમાં 8 સુરક્ષાકર્મીઓના પણ મોત

કરાચીઃ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ પાકિસ્તાની સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઓપરેશનમાં પાકિસ્તાનના સુરક્ષા જવાનોએ ઘણી વખત મોટી સફળતાઓ હાંસલ કરી છે. આ જ ક્રમમાં તાજેતરમાં ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ આ ઓપરેશનમાં પાકિસ્તાની સુરક્ષા દળોના 8 જવાનોએ જીવ ગુમાવ્યો […]

સુરક્ષા જવાનોએ કોલિયાક બીચ પર દરિયાકાંઠાની સફાઈ કરી

અમદાવાદઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ઘોઘા પોલીસ સ્ટેશન અને પોર્ટ મરીન પોલીસ સ્ટેશન, ભાવનગર, ગુજરાતના સહયોગથી સ્વચ્છ ભારત અભિયાનની 10મી વર્ષગાંઠની ઉજવણી માટે કોલિયાક બીચ પર દરિયાકાંઠાની સફાઈનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરીટાઇમ સિક્યુરિટી સ્ટડીઝ (એસઆઈસીએમએસએસ)ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મરીન પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક સમુદાયની સાથે, વિદ્યાર્થીઓએ […]

અમદાવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રામાં 23 હજારથી વધુ સુરક્ષા કર્મી રહેશે તહેનાત

અમદાવાદઃ શહેરમાં 7મી જુલાઈએ યોજાનારી ભવ્ય રથયાત્રા માટે રાજ્યની પોલીસ સજજ છે. જેમાં કુલ 23 હજાર 600 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે. સાથે જ ચેતક કમાન્ડોની 3 ટીમ તૈનાત રહેશે. શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે જણાવ્યું હતું કે, શહેરની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ સ્ટાફ ઉપરાંત 17 વર્જ, 07 વોટર […]

કાશ્મીરના ડોડામાં સુરક્ષા જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા, સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું

નવી દિલ્હીઃ જમ્મુ ડિવિઝનના ડોડા જિલ્લામાં બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જિલ્લાના ગંડોહના લુડુ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ધાણીફુટ ગોળીબાર થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. તેમજ કેટલાક આતંકવાદીઓને ઘેરવામાં આવ્યાનું જાણવા મળે છે. ફાયરિંગ દરમિયાન એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. જવાનને સારવાર માટે […]

દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના રેડવાની વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે આતંકવાદીઓ ઠાર મરાયાં હતા. બંને આતંકવાદીઓની લાશ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ બંને આતંકવાદીઓની ઓળખ મેળવવા કવાયત શરૂ કરી હતી. મોડી રાતે આતંકવાદીઓ સાથે થયેલી અથડામણ સવારે પણ ચાલી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કુલગામના […]

બિહારઃ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સુરક્ષા જવાનોની બસને નડ્યો અકસ્માત, 3 વ્યક્તિના મોત

પટણાઃ બિહારમાં સિધવાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનએચ-27 ઉપર બરહિમા વળાંક પાસે સુરક્ષા દળોની બસને અકસ્માત નડ્યો હતો. સુરક્ષા દળના જવાનો 3 બસમાં ગોપાલગંજથી સુપૌલ જઈ રહ્યાં હતા. આ દૂર્ઘટનામાં બસનો ચાલક અને બે કોન્સ્ટેબલના મોત થયાં હતા. જ્યારે 12થી વધારે જવાનો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. સુરક્ષા દળોના આ જવાનો લોકસભાની […]

છત્તીસગઢમાં સુરક્ષા જવાનોએ વધારે ચાર નક્સલવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં

બીજાપુર: દેશમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ચાર નક્સલવાદીઓને ઠાર માર્યા હતા. સુરક્ષા જવાનોએ સ્થળ પરથી મારક હથિયારોનો જથ્થો જપ્ત કર્યાં હતા. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદી ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોને નક્સલ વિરોધી અભિયાન માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code