ભાવનગરનું પિરમબેટ પણ પ્રવાસન ક્ષેત્રે વિકાસ ઝંખી રહ્યુ છે, પણ સરકારને રસ નથી
ભાવનગરઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે.સમુદ્રના કાંઠા વિસ્તારમાં પ્રવાસનને વેગ આપવાની દિશામાં સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ સરકારની નજરમાં ભાવનગર જિલ્લાના 152 કિ.મી. લાંબા દરિયા કિનારાના એકપણ સ્થળને પ્રવાસન તરીકે વિકસાવવાનું ધ્યાને આવ્યુ નથી. આ માટે જિલ્લાની રાજકીય ઇચ્છાશક્તિનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પિરોટન, […]