1. Home
  2. Tag "Self-reliance"

વિકસિત ભારત 2047 અને સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભરતા માટે ક્રિટિકલ મિનરલ્સ અનિવાર્ય: એર માર્શલ

નવી દિલ્હી. 23મી ડિસેમ્બર 2025: Developed India 2047- ભારતની સંરક્ષણ સજ્જતા અને ‘વિકસિત ભારત 2047’ ના લક્ષ્યને હાંસલ કરવા માટે ‘ક્રિટિકલ મિનરલ્સ’ (મહત્વપૂર્ણ ખનિજો) હવે રાષ્ટ્રીય સુરક્ષાના મુખ્ય વ્યૂહાત્મક સ્તંભ બની ગયા છે. ચીફ ઓફ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ, એર માર્શલ આશુતોષ દીક્ષિતે આ મહત્વપૂર્ણ તથ્ય રજૂ કરતા જણાવ્યું હતું કે, આધુનિક સૈન્ય પ્રણાલીઓનો પાયો આ […]

ભારતનું ફૂટવેર ક્ષેત્ર આત્મનિર્ભરતા અને વૈશ્વિક નિકાસમાં વધારાની વિશાળ તકો ધરાવે છેઃ રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ FDDI ના દીક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું અને ભારતને વિશ્વનો બીજો સૌથી મોટો ફૂટવેર ઉત્પાદક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારતનું ફૂટવેર ક્ષેત્ર ‘ચેમ્પિયન સેક્ટર’ છે, જે આત્મનિર્ભરતા અને વૈશ્વિક નિકાસમાં વધારાની વિશાળ તકો ધરાવે છે. રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો દ્વારા સ્વાસ્થ્ય, સુવિધા અને વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા હાકલ કરી હતી. રાષ્ટ્રપતિ […]

હિન્દુઓ વિના દુનિયાના અસ્તિત્વની કલ્પના અશક્યઃ મોહન ભાગવત

મણિપુર, 22 નવેમ્બર, 2025: It is impossible to imagine the existence of the world without Hindus “હિન્દુઓ વિના દુનિયાના અસ્તિત્વની કલ્પના અશક્ય છે” તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું છે. ઈશાન ભારતની મુલાકાતે ગયેલા સરસંઘચાલકે મણિપુર એક વક્તવ્ય દરમિયાન જણાવ્યું કે, દુનિયાને ટકી રહેવા માટે હિન્દુ સમાજ ટકી રહે એ આવશ્યક છે. તેમણે જણાવ્યું […]

જરી-જરદોશનું ઉત્પાદન એ કલાકાર બહેનોની કલા, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું જીવંત પ્રતિક: સી.આર.પાટીલ

સુરતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સ્વદેશી અભિયાન’ અને ‘વોકલ ફોર લોકલ’ સંકલ્પને અનુસરીને સંસ્થા ‘અમી હેન્ડીક્રાફ્ટસ’ દ્વારા સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રશિક્ષિત બહેનો માટે આત્મનિર્ભરતા પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, જરી-જરદોશનું ઉત્પાદન એ કલાકાર બહેનોની કલા, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું જીવંત પ્રતિક છે. દેશમાં રહેલી […]

સંરક્ષણમાં આત્મનિર્ભરતાએ માત્ર એક વિકલ્પ નથી, પરંતુ અસ્તિત્વ અને પ્રગતિ માટે એક શરત છે: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભાર મૂક્યો છે કે સંરક્ષણમાં આત્મનિર્ભરતા એ માત્ર એક વિકલ્પ નથી, પરંતુ અસ્તિત્વ અને પ્રગતિ માટે એક શરત છે. તેમણે કહ્યું કે સરકાર માને છે કે આત્મનિર્ભર ભારત તેની વ્યૂહાત્મક સ્વાયત્તતાનું રક્ષણ કરી શકે છે. મંત્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં સંરક્ષણ પરિષદ દરમિયાન આ વાત કહી હતી. ઓપરેશન સિંદૂરની સફળતા પર પ્રકાશ […]

સ્વદેશીપણું એ આત્મનિર્ભરતાનું જનક : ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત “સ્વદેશી અર્થતંત્રની રાષ્ટ્રવાદી વૈશ્વિકતા” વિષય પરના સેમિનારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગે ભારત માટે આગામી સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વદેશીપણું એ આત્મનિર્ભરતાનું જનક છે. મંત્રીએ ઇતિહાસના પ્રસંગો ટાંકીને કહ્યું કે અંગ્રેજો ભારતમાંથી કાચો માલ લઈ જઈને તેને વિદેશમાં તૈયાર માલ તરીકે […]

રમકડાં ઉત્પાદન ક્ષેત્રમાં આપણી પ્રગતિએ આત્મનિર્ભરતા માટેની આપણી શોધને વેગ આપ્યો : PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભાર મૂકતા કહ્યું હતું કે, રમકડાં ઉત્પાદન ક્ષેત્રમાં સરકારની પ્રગતિએ આત્મનિર્ભરતા માટેની આપણી શોધને વેગ આપ્યો છે અને પરંપરાઓ અને ઉદ્યોગોને લોકપ્રિય બનાવ્યા છે. X પર મન કી બાત અપડેટ્સ હેન્ડલ દ્વારા પોસ્ટનો જવાબ આપતા, તેમણે લખ્યું હતું કે, “આ #MannKiBaatના એક એપિસોડ દરમિયાન જ્યારે મેં રમકડાં ઉત્પાદનને વેગ આપવા […]

ચિપ ઉત્પાદન ભારતને આત્મનિર્ભરતા તરફ, આધુનિકતા તરફ લઈ જશેઃ વડાપ્રધાન

અમદાવાદઃ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘ઇન્ડિયાઝ ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું અને આશરે રૂ. 1.25 લાખ કરોડનાં મૂલ્યનાં ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે શિલારોપણ કર્યું હતું. આજે જે સુવિધાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તેમાં, ગુજરાતમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (ડીએસઆઇઆર), આસામના મોરીગાંવમાં આઉટસોર્સેડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને […]

ભારત આત્મનિર્ભરતા વિના રાષ્ટ્રીય હિતોને અનુરૂપ વૈશ્વિક મુદ્દાઓ પર સ્વતંત્ર નિર્ણયો લઈ શકતું નથી: રાજનાથસિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત આત્મનિર્ભરતા વિના રાષ્ટ્રીય હિતોને અનુરૂપ વૈશ્વિક મુદ્દાઓ પર સ્વતંત્ર નિર્ણયો લઈ શકતું નથી. આજે નવી દિલ્હીમાં DefConnect 2024 નું ઉદ્ઘાટન કરતાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારતે વિકસિત રાષ્ટ્ર બનવા માટે તકનીકી ટોચે પહોંચવું પડશે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને આત્મનિર્ભર […]

વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભરતાનું વિઝન એ રાષ્ટ્રીય જવાબદારીઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિકાસની તકો બનાવવા માટે નાણાકીય સેવાઓની કાર્યક્ષમતા વધારવા’ વિષય પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય બજેટ 2023માં જાહેર કરાયેલી પહેલોને અસરકારક રીતે અમલમાં મૂકવા માટેના વિચારો અને સૂચનો મેળવવા માટે સરકાર દ્વારા આયોજિત 12 બજેટ પછીના વેબિનારની શ્રેણીની આ દસમી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વોકલ ફોર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code