શેરબજારમાં તેજીથી રોકાણકારોની સંપત્તિ વધીને રૂ.226 લાખ કરોડની ઐતિહાસિક સપાટીએ પહોંચી
દેશના અનેક રાજ્યોમાં અનલોકની પ્રવૃત્તિથી આર્થિક ગતિવિધિઓએ જોર પકડ્યું આર્થિક ગતિવિધિઓ વધતા ભારતીય શેરમાર્કેટમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો રોકાણકારોની સંપત્તિ વધીને અધધ… રૂ. 226 લાખ કરોડની ટોચે પહોંચી મુંબઇ: દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાનો કહેર ઓછો થયા બાદ હાથ ધરાયેલી અનલોકની પ્રવૃત્તિઓ સહિતના અન્ય સાનુકૂળ અહેવાલોના જોરે ભારતીય શેરબજારોમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. નિફ્ટી […]


