લાંભા ગામના તળાવમાં ગટરના પાણી ઠલવાતા તીવ્ર દૂર્ગંધથી લોકો પરેશાન
તળાવમાં ગરટના પાણીને લીધે લીલ જામી ગઈ છે દૂર્ગંધ મારતા પાણીને લીધે રોગચાળો ફાટી નિકળવાની દહેશત ચાર વર્ષથી ડેવલપ કરાયેલુ તળાવ ટેકનિકલ ખામીના લીધે લોકાર્પણ કરાતું નથી અમદાવાદઃ શહેરમાં વિવિધ વિસ્તારોના તળાવોની જેમ લાંભા વિસ્તારના તળાવનું પણ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે. પણ તળાવમાં સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનમાંથી ગટરનું પાણી આવતું હોવાથી તળાવ ગટરના પાણીથી ભરાયું છે. […]