1. Home
  2. Tag "Shajapur"

શાજાપુરઃ માતાના નિધનથી વ્યથિત સંતાનોએ તેમની યાદમાં માતાની જ પ્રતિમા બનાવડાવીને સ્થાપિત કરી

ભોપાલઃ શાજાપુર જિલ્લા નજીક સાંપખેડા ગામમાં બનાવવામાં આવેલુ એક મંદિર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરમાં એટલે માટે અગલ છે કે આ મંદિરમાં કોઈ ભગવાન કે દેવી-દેવતાની પ્રતિમા નથી. આ મંદિરમાં એક મહિલાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મહિલાના નિધન બાદ તેમની યાદમાં પરિવારજનોએ ઘરની બહાર જ મંદિર બનાવી દીધું છે. મંદિરમાં 3 ફુટની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code