1. Home
  2. Tag "Shaktipeeth Bahucharaji"

શક્તિપીઠ બહુચરાજીનું મંદિર દર્શન માટે સવારે 5.30થી રાત્રે 9.30 ખૂલ્લું રહેશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નાઈટ કરફ્યુ સહિત લોકોને એકઠા થવાના નિયંત્રણો પણ ઉઠાવી લેવાયા છે. તેથી હવે તમામ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ જામી રહી છે. પ્રસિદ્ધ યાત્રાધામ મંદિરો ખૂલી રહ્યા છે. જેમાં શક્તિપીઠ બહુચરાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. ભક્તો હવે સવાર સાંજ આરતીના દર્શનનો લ્હાવો લઈ દર્શન કરી શકશે. બહુચરાજી […]

શક્તિપીઠ બહુચરાજી મંદિર કાલથી ખૂલશે, ભાવિકોએ કોરોનાની ગાઈડ લાઈનું પાલન કરવું પડશે

મહેસાણા: સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિર કોરોનાને કારમે દર્સનાર્થીઓ માટે બંધ કરાયું હતું. જે આવતી કાલથી દર્શનાર્થીઓ માટે ખૂલશે. મંદિરમાં દર્શન માટે આવતા ભાવિક ભક્તોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે ભક્તોને પ્રવેશ અપાશે. મંદિરમાં દર્શનનો સમય અને ચૌલક્રિયા માટે જરૂરી નિર્દેશન જાહેર કરવામાં આવ્યા છે.  ગુજરાતમાં કોરોનાનું  સંક્રમણ વધવાને કારણે કેટલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code